PM મોદી 25મીએ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધવાના છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટ મહિનાના અંતમાં બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન 25મીએ સાંજે 4.30 વાગ્યે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધવાના છે. રાજ્ય સરકાર…