ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫: આવતીકાલથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠશે જય અંબેના નાદથી
“આસ્થા તમારી, વ્યવસ્થા અમારી” – સુવિધાઓ સાથે પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા તંત્ર સજ્જ આ ભવ્ય મેળામાં અંદાજે ૩૦ લાખથી વધારે ભક્તો જોડાશે: યાત્રિકો માટે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા પદયાત્રીઓ માટે ૪ સ્થળોએ…