Month: January 2026

કચ્છના ગૌરવમાં વધારો: બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર

*કચ્છના ગૌરવમાં વધારો: બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરાઈ છે.ગુજરાતનું આ પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે છારી-ઢંઢ.ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત…

સુરત: ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લિગ (ISPL)ના પ્રમોશન અને મેચ માટે સલમાન ખાન સુરત આવતા તેમના ચાકહોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને ફરી એકવાર સાબિત કર્યું કે ચાહકો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા કોઈપણ પરિસ્થિતિથી આગળ વધે છે. તાજેતરમાં ISPL સીઝન 3 માટે સુરતમાં, સલમાન ખાને આ કાર્યક્રમને ફક્ત એક…

અમદાવાદના પૂર્વ વિસ્તાર વસ્ત્રાલમાં 43,890 ચોરસ મીટર જગ્યામાં નવું અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું

જીમ-ઝકુજી સાથે અમદાવાદનું સૌથી મોટુ ફૂટબોલ ગ્રાઉન્ડહરિયાળો રનિંગ ટ્રેક સાથે 43,890 સ્કવેર મીટર જગ્યામાં ત્રણ શાનદાર ફ્લોરસ્વિમિંગ પૂલ સહિતની આંખો આંજી દેતી સુવિધાઓફૂટબોલ ગ્રાઉન્ડની ચારેય બાજુ 400 મીટરનો ગ્રાસી રનીંગ…

અમદાવાદના મકરબા વિસ્તારમાં ગત(30 જાન્યુઆરી) મોડી રાત્રે એક પુત્રએ માતાની હત્યા કરી છે

સંપતિના વિવાદમાં પુત્રએ માતાને માથે લાકડાના દંડા વડે ફટકા મારીને હત્યા કરી છે. બનાવની જાણ થતા આનંદનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે પુત્ર સામે ગુનો નોધી ધરપકડ…

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ચાંદીનો મુગટ એવં જરદોશીવર્ક તથા ફૂલની ડીઝાઇનવાળા વાઘા એવં ઓર્કિડ અને ગુલાબના ફુલોનો શણગાર કરાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ : 31-01-2026ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ચાંદીનો મુગટ એવં જરદોશીવર્ક તથા ફૂલની ડીઝાઇનવાળા વાઘા એવં ઓર્કિડ અને…

આજેથી 1 ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસીય કાર્યક્રમની શરૂઆત થઈ, વન મંત્રી પ્રવીણ માળીએ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મૂક્યો

‘બોલ માડી અંબે’ જજ અંબે ના નાદ સાથે ભક્તો પરિક્રમાના માર્ગ પર આગળ વધી રહ્યા છે અને પાલખી યાત્રા નીકળી છે. ત્યારે પાલખીયાત્રામાં ભાગ લેનારનો જોમજુસ્સો વધારવા માટે લોકબોલીમાં ભજનોની…

શ્રદ્ધાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને રવેડીનો રૂટ 500 મીટર લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે

ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જૂનાગઢના ભવનાથમાં યોજાનારા આગામી મહાશિવરાત્રી મેળાના આયોજન માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મનપા તંત્ર, કલેક્ટર, એસપી, ધારાસભ્યો અને ભવનાથ…

તા.૨૨ થી ૨૯ જાન્યુઆરી સુધીમાં ૧,૮૭,૮૭૪ ઉમેદવારો બોલાવવામાં આવ્યા, ૧,૧૬,૦૭૫ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી તે પૈકી ૫૦,૩૮૩ ઉમેદવારો ઉતીર્ણ થયા

ગુજરાતના લાખો યુવાનોના ‘ખાખી’ પહેરવાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરની કુલ ૧૩,૫૯૧ જગ્યાઓ માટે સંપૂર્ણ પારદર્શકતા સાથે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો…

મહાત્મા ગાંધીની 78મી પુણ્યતિથિ, PM અને રાષ્ટ્રપતિએ અર્પી શ્રદ્ધાંજલિ

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 78મી પુણ્યતિથિ છે. દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ બાપૂને શ્રદ્ધાંજલિ અર્પી છે. મહાત્મા ગાંધી, જેઓને બાપૂ તરીકે ઓળખવામાં આવે છે,…

DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવી જોઈએ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી કડક વલણ અપનાવ્યું છે. બેઠકમાં અધિકારીઓ અને પદાધિકારીઓને સંકલન સાધીને કામ કરવા અને પ્રજાલક્ષી સમસ્યાઓ પર વધારે…

error: Content is protected !!