Author: admin

નવસારી: બીલીમોરાના સોમનાથ મેળામાં ટાવર રાઈડ તૂટી જતા 2 બાળકો, મહિલા અને રાઈડ ઓપરેટર ઈજાગ્રસ્ત

નવસારીના બીલીમોરામાં પણ મેળો ભરાયો હતો અને મેળાનું નામ સોમનાથ મેળો છે, હજારો લોકો રાઈડની મજા મેળામાં માણતા હોય છે અને મેળાની મજા લેતા હોય છે, ત્યારે બીલીમોરામાં ભરાયેલ મેળામાં…

Viral Video : ‘બડી મુશ્કિલ’ સોંગ પર ડાન્સનું રેકોર્ડિંગ કરનાર વાયરલ, બીજા કેમેરાએ ક્રિએટિવિટી કેદ કરી

સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ (Social Media Viral Video) થતા રહે છે. ક્યારેક લોકો ગીત ગાતા જોવા મળે છે તો ક્યારેક નાચતા જોવા મળે છે. હાલમાં ઇન્ટરનેટ પર…

Vadodara: તહેવાર ટાણે જ વીજળી ગુલ થઈ જતાં લોકો વિફર્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે વાઘોડિયાના નરસિંહપૂરા ગામના રહીશો વારંવાર વીજ પુરવઠો ખોરવાતા વાઘોડિયા ખાતેની વીજ કંપનીની કચેરીએ પહોંચ્યા હતાં. જ્યાં કોઈ અધિકારી હાજર નહીં હોવાથી લોકો રોષે ભરાયા હતાં. લોકોએ સુત્રોચ્ચાર…

Ahmedabad સાબરમતી નદીમાં મહિલાએ બાળકી સાથે લગાવી મોતની છલાંગ

અમદાવાદના ઈન્કમટેક્સ વિસ્તાર નજીક સાબરમતી નદીમાં આજે એક દુઃખદ ઘટના બની છે. જેમાં એક મહિલાએ પોતાની નાની બાળકીને સાથે લઈને સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં માતાનું ડૂબી જવાથી કરુણ…

પુતિન-ટ્રમ્પ વચ્ચે 3 કલાક બેઠક, કોઈ ડીલ નહીં

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની વચ્ચે યુક્રેન યુદ્ધ અંગે લગભગ 3 કલાક સુધી બંધ રૂમ બેઠક ચાલી હતી, ત્યારબાદ માત્ર 12 મિનિટની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેઓએ…

Our Social Media Connectivity

☛ Subscribe to our YouTube channel: https://www.youtube.com/@PublicDemand2507☛ Follow us: Twitter – https://x.com/PublicDe2507☛ Follow us: Instagram – https://www.instagram.com/publicdemand2507/☛ Follow us: Facebook – https://www.facebook.com/profile.php?id=61578436151322☛ Visit our Official website: https://publicdemand.ind.in/☛ Email to: publicdemand2507@gmail.com

આઝાદી માટે 15 ઓગસ્ટ કેમ પસંદ કરવામાં આવી, તેની પાછળ એક મોટું કારણ

Independence Day 2025: 15 ઓગસ્ટ આવતાની સાથે જ આખો દેશ દેશભક્તિમાં રંગાઈ જાય છે. આ દિવસ દરેક ભારતીય માટે ગર્વનો દિવસ છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતે બ્રિટિશ શાસનથી…

જન્માષ્ટમી પર રચાશે અમૃતસિદ્ધિ અને સર્વાર્થસિદ્ધિનો અદ્ભુત સંયોગ, ભગવાન કૃષ્ણના મળશે આશીર્વાદ

Janmashtami 2025: શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર અમૃતસિદ્ધા અને સર્વાર્થસિદ્ધાનું અદ્ભુત સંયોગ રચાઈ રહ્યો છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર ભરણી કૃતિકા અને રોહિણી નક્ષત્રનું સંયોજન પણ છે જે આ દિવસને વધુ…

ઇન્ડોનેશિયાની ધરતી ભૂકંપથી ધ્રુજી ઉઠી, 6.3ની તીવ્રતા નોંધાઈ

ઇન્ડોનેશિયામાં ફરી એકવાર ભૂકંપના (Indonesia Earthquake)જોરદાર આંચકા અનુભવાયા છે. મંગળવારે અહીં આવેલા ભૂકંપને કારણે લોકો ગભરાઈ ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી.ભારતના રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન…

error: Content is protected !!