Category: Gujarat

વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે અમદાવાદમાં મોટા પાયે ડાયાબિટીસ સ્ક્રીનીંગ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન

અમદાવાદ યુનાઈટ્સ ફોર હેલ્થ: શહેરવ્યાપી ડાયાબિટીસ જાગૃતિ અભિયાનઅમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન – સાઉથ ઇસ્ટ એશિયા (IDF SEA) ના સહયોગથી, અમદાવાદ ફેમિલી ફિઝિશિયન…

ભારત પર્વ–૨૦૨૫: એકતા નગરમાં સ્વાદ, સંસ્કૃતિ અને સંગમની પ્રસરી સુગંધ, લાઇવ સ્ટુડિયો કિચનમાં દરેક વાનગીઓનો સ્વાદ

ભારત એ વિવિધ સંસ્કૃતિ, ધર્મો, પરંપરાઓ, વ્યંજનો અને માન્યતાઓની ઓળખ ધરાવતો વિશાળ દેશ છે. વિશ્વભરમાં ખાનપાનની વાતનો ડંકો વાગે ત્યારે ભારતનું નામ સૌ પ્રથમ હરોળમાં લેવાતું હોય છે. કારણ કે…

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર અને બજાજ કંપની સાથે LOA સંપન્ન

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય…

રાજ્યની જનગણના કચેરીના ડાયરેક્ટરે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જનગણના-૨૦૨૭ પૂર્વ-ટેસ્ટની ક્ષેત્રિય કામગીરીની સમીક્ષા કરી

ગુજરાતની જનગણના કચેરીના ડાયરેક્ટર શ્રી સુજલ મયાત્રાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જનગણના-૨૦૨૭ પૂર્વ-ટેસ્ટની ક્ષેત્રિય કામગીરીની સમીક્ષા કરી હતી. જે અંતર્ગત તેમણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં.-૨ની મુલાકાત લઈને જનગણના-૨૦૨૭ પૂર્વ-ટેસ્ટ હાઉસ…

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ લીડ બેન્ક દ્વારા ‘તમારા નાણાં, તમારા અધિકારો’ કાર્યક્રમનું આયોજન

ભારત સરકારના માર્ગદર્શન હેઠળ લીડ બેન્ક – સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અમદાવાદ દ્વારા જિલ્લાના ગ્રાહકોમાં નાણાકીય જાગૃતિ અને અધિકારો વિશે માર્ગદર્શન આપવા માટે એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એક સાથે 1500 નોટરીને પ્રમાણપત્રો એનાયત કરાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્ય સરકારના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે પસંદગી પામેલા 1500થી વધુ એડવોકેટને ગાંધીનગરમાં પ્રમાણપત્રો એનાયત કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે…

અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં રસ્તા સમારકામની કામગીરી પ્રગતિમાંઃ આ કામો પૂર્ણ થતાં ગ્રામિણ વિસ્તારમાં વધુ સુવિધા પ્રાપ્ત થશે 

અમદાવાદ જિલ્લામાં કમોસમી વરસાદના વિરામ બાદ રસ્તા ઉપર પેચવર્ક તથા રસ્તાને કાચામાંથી ડામર રોડ બનાવવા, રસ્તાને રીસર્ફેસિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. હાલમાં અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં રસ્તાઓના…

દિલ્હી વિસ્ફોટ ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલો છે; દિલ્હી બ્લાસ્ટના બહાર આવ્યા CCTV ફૂટેજ

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક મોટો વિસ્ફોટ થયો છે. અત્યાર સુધીમાં નવ લોકોનાં મોત થયા છે. વીસ અન્ય ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. દિલ્હી પોલીસે UAPA…

અમદાવાદમાં જૈન એકતા વિષયક ઐતિહાસિક ચર્ચા, જિસો ટીમની આનંદજી કલ્યાણજી ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી સમવેગલાલભાઈ સાથે વિશેષ ભેટ

જૈન ઇન્ટરનેશનલ સેવા ઑર્ગેનાઈઝેશન (જિસો) ના ફાઉન્ડર ચેરમેન શ્રી સુરેશ પુનમિયા અને રાષ્ટ્રીય પ્રચાર મંત્રી શ્રી પ્રશાંત ઝવેરીએ તેમની ધાર્મિક મુસાફરી દરમ્યાન આનંદજી કલ્યાણજી ટ્રસ્ટના અધ્યક્ષ “શાસન રત્ન” શ્રી સમવેગલાલભાઈ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીથી એકતા નગર સુધી યોજનારી જનજાતિય ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે યોજાઇ રહેલી જનજાતિય ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવતા સ્પષ્ટ પણે જણાવ્યું કે, જેને કોઈ ન પૂછે તેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ પૂજે…

error: Content is protected !!