Category: Gujarat

Ahmedabad કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદનનું પ્રદર્શન અને વેચાણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા પ્રોજેક્ટ તથા ખેતીવાડી વિભાગ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેચાણ કેન્દ્રમાં…

CM એ ભારે વરસાદથી પ્રભાવિત બનાસકાંઠાના સૂઈગામની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરના ભારે વરસાદ થી પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના સૂઇગામની મુલાકાત લઈને પરિસ્થિતિનું સ્થળ નિરીક્ષણ તેમજ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા બચાવ રાહત અને સ્થિતિ પૂર્વવત કરવાના કામોની સમીક્ષા…

NHSRCL એ મહારાષ્ટ્રમાં મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ટ્રેક સંબંધિત કામ માટે કરાર કર્યો

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે આજે એમ/એસ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ સાથે મહારાષ્ટ્ર રાજ્યમાં ‘ડબલ લાઇન હાઇ સ્પીડ રેલવે’ માટે ટ્રેક અને ટ્રેક સંબંધિત કાર્યોના ડિઝાઇન, સપ્લાય અને કન્સ્ટ્રક્શન…

Gandhinagar: ગુજરાતે પંજાબના પૂર પીડિતો માટે કપડા-દવા અને કરિયાણું ભરેલી ટ્રેન મોકલી, 5 કરોડનો ચેક પણ મોકલ્યો

પંજાબમાં આવેલા ભયાનક પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અને માનવસર્જિત આપત્તિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માનવતા ધર્મ નિભાવ્યો છે. ગુજરાત સરકારે પંજાબના પૂરગ્રસ્ત લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલી છે. આજે(11…

17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા” અભિયાન યોજાશે

મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાર્યભાળ સંભાળતાની સાથે જ વર્ષ ૨૦૧૪થી રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છ ભારત મિશન”નો પ્રારંભ કરાવ્યો હતો. આગામી તા. ૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની…

Ahmedabad: હવેથી જો બાંધકામનો કચરો જાહેરમાં ફેંક્યો તો ખેર નહી, કચરો ફેંકતા ઝડપાયા તો 25 હજારથી 1 લાખનો દંડ ભરવો પડશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જે મુજબ જો કોઈ વ્યક્તિ બાંધકામનો કચરો જાહેરમાં ફેંકશે તો તેને ભારે દંડ ભરવો પડશે. હવે શહેરમાં કન્સ્ટ્રક્શન…

Ahmedabad: AMCમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા નોકર મંડળે મ્યુ. કમિશનરને રજૂઆત કરી, માગ ન સ્વીકારાય તો 18 સપ્ટેમ્બરે હડતાલ-રેલીની ચીમકી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓએ વિવિધ માંગણીઓને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મૂકી છે. જો તેમની રજૂઆત ધ્યાન પર નહીં લેવાય તો આગામી દિવસમાં હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નોકર…

Ahmedabad: મોદી સ્ટેડિયમની બાજુમાં ટીપી રોડ ખોલવા બળદેવનગરના 29 મકાનનું ડિમોલિશન કરાશે, રહીશોએ હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા

મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવ નગરમાં 29 જેટલા મકાનોને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. જેને લઇને સ્થાનિક 29 જેટલા રહીશો ગુજરાત હાઇકોર્ટમાં ગયા છે. ઓલિમ્પિકને…

Mumbai: ડોમ્બીવલીમાં કચ્છ બિદડા પાટીદાર સમાજ ઉપક્રમે જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાયો

મુંબઈના ડોમ્બીવલીમાં કચ્છ બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજના ઉપક્રમે અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. ગ્રહ, સુરાપુરા, પિતૃદોષ નિવારણના વિધિ-વિધાન નર્યું…

Ahmedabad: અસારવામાં તકતીના રાજકારણને લઈ માહોલ ગરમાયો, ગામના અગ્રણીઓએ શહેર ભાજપ પ્રમુખને આવેદન આપ્યું

અસારવા ગામ પરિવારના અગ્રણીઓએ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક ભાઈ શાહને આપેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે….. આવેદનપત્ર શ્રી પ્રેરકભાઈ શાહઅધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી વિષય: અસારવામાં તકતીનું રાજકારણ અને ગામના દરવાજા…

error: Content is protected !!