જ્યાં મૃત્યુ પણ ‘જીવન’ આપી જાય છે: પાંચ વર્ષ, 223 દાતા અને માનવતાના મહાતીર્થ તરીકે ઉભરતી સિવિલ હોસ્પિટલ
‘જીવન પછી પણ જીવન’ આપવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે 27 ડિસેમ્બર 2020ના રોજ શરૂ થયેલો સિવિલ હોસ્પિટલ અમદાવાદનો અંગદાન કાર્યક્રમ 27 ડિસેમ્બર 2025 ના રોજ સફળતાપૂર્વક 5 વર્ષ પૂર્ણ કરી રહ્યો…