Category: India

‘વાઇબ્રન્ટ ગુજરાત સાંસ્કૃતિક કાર્યક્રમ’માં ઉદયપુરવાસીઓ ઉમટી પડ્યા, કાર્યક્રમમાં ગુજરાતની કલા, સંસ્કૃતિ, ભોજન અને પરંપરાની ઝલક જોવા મળી

રવિવારે ઉદયપુરના ફિલ્ડ ક્લબ પરિસરમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સાંસ્કૃતિક કાર્યક્રમ 2025માં સંસ્કૃતિઓનો એક અનોખો સંગમ જોવા મળ્યો. ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિના સંગમથી આનંદની લહેર ઉભરી આવી કે દરેક વ્યક્તિ હૃદયના…

NHSRCL એ મહારાષ્ટ્રમાં મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ટ્રેક સંબંધિત કામ માટે કરાર કર્યો

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે આજે એમ/એસ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ સાથે મહારાષ્ટ્ર રાજ્યમાં ‘ડબલ લાઇન હાઇ સ્પીડ રેલવે’ માટે ટ્રેક અને ટ્રેક સંબંધિત કાર્યોના ડિઝાઇન, સપ્લાય અને કન્સ્ટ્રક્શન…

Mumbai: ડોમ્બીવલીમાં કચ્છ બિદડા પાટીદાર સમાજ ઉપક્રમે જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાયો

મુંબઈના ડોમ્બીવલીમાં કચ્છ બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજના ઉપક્રમે અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. ગ્રહ, સુરાપુરા, પિતૃદોષ નિવારણના વિધિ-વિધાન નર્યું…

Vice President Election 2025: ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન શરૂ, PM Modiએ સૌ પ્રથમ કર્યુ મતદાન

ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડે રાજીનામુ આપતા તે પદ ખાલી થયું હતું. જે માટે આજે ચૂંટણી યોજાઇ છે. મતદાન શરૂ થઇ ગયુ છે. સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે. ત્યારે સૌ…

રાજસ્થાનના ઉદયપુરમાં “વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ”ની ઉજવણી કરાશે

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આગામી 14 સપ્ટેમ્બર 2025માં રોજ સાંજે 7.30 કલાકે ફિલ્ડ ક્લબ, ઉદયપુર ખાતે પ્રથમવાર વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. યુનેસ્કો દ્વારા માનવતાના…

Mig-21: 60 વર્ષની સેવા બાદ મિગ-21 થશે રિટાયર, 26 સપ્ટેમ્બરે તેની છેલ્લી ઉડાન ભરશે

ભારતીય વાયુસેનાનું સૌથી જૂનું ફાઇટર એરક્રાફ્ટ, મિગ-21 બાઇસન, 26 સપ્ટેમ્બરના રોજ ચંદીગઢ એરબેઝથી તેની છેલ્લી ઉડાન ભરશે. મિગ-21 ની વિદાયને ખાસ બનાવવા માટે, તેને 1960 ના દાયકાની શૈલીમાં ઉડાવવામાં આવશે.…

Ganesh Visarjan 2025: મુંબઇમાં ગણપતિ બાપ્પાની ગૂંજ, અનંત ચતુદર્શીએ નિહાળો લાલ બાગચા રાજાની આરતી

મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની જબરદસ્ત ધૂમ હોય છે. પરંતુ હવે 10 દિવસ પૂર્ણ થઇ ગયા છે. ગણપતિ બાપ્પાના વિસર્જનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભક્તો મુંબઈના લાલબાગચા રાજા અને પુણેના દગડુશેઠ હલવાઈ…

Vigyan Jatha: રવિવારે ડોમ્બિવલીમાં વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે

મુંબઈ કચ્છ બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ ઉપક્રમે એક દિવસીય વાર્ષિક મિલન કાર્યક્રમમાં વસવાટ કરતા પરિવારો માટે અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ ડોમ્બિવલીમાં સમાજની…

Mumbai: 400 કિલો RDXથી ઉડાવી દઈશું મુંબઈ, ગણેશવિસર્જન સમયે 1 કરોડ લોકો મરશે; મુંબઈ પોલીસને આવ્યો ધમકીભર્યો મેસેજ

અનંત ચતુર્દશીના અવસર પર મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો છે. આ ધમકીભર્યો મેસેજ ટ્રાફિક-પોલીસના સત્તાવાર વ્હોટ્સએપ નંબર પર મોકલવામાં આવ્યો હતો. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે શહેરમાં…

વડાપ્રધાન મોદી જાપાન બાદ એસસીઓ સમિટમાં ભાગ લેવા ચીન પહોંચ્યા

પીએમ મોદી જાપાન બાદ એસસીઓ સમિટમાં ભાગ લેવા ચીન પહોંચી ગયા છે. ચીનના તિયાનજિન શહેરમાં પીએમ મોદી પહોંચ્યા છે. જ્યાં રેડ કાર્પેટ બિછાવીને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયુ હતું. આ…

error: Content is protected !!