ગુજરાતમાં પોલીસબેડામાં બદલીનો મોટો નિર્ણય
રાજ્યના ગૃહવિભાગે પોલીસ બેડામાં મોટો ફેરફાર કરતાં એકસાથે 118 PSIની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. DGP વિકાસ સહાય દ્વારા વિવિધ જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકમાં ફરજ બતાવતા 182 પોલીસ સબ ઈન્સ્પેકટરની…
રાજ્યના ગૃહવિભાગે પોલીસ બેડામાં મોટો ફેરફાર કરતાં એકસાથે 118 PSIની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. DGP વિકાસ સહાય દ્વારા વિવિધ જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકમાં ફરજ બતાવતા 182 પોલીસ સબ ઈન્સ્પેકટરની…
ગુજરાતમાં 52,856 લોકો એવા છે જેમની પાસે દારૂનો પરવાનો છે. નશાબંધી અને આબકારી વિભાગે આપેલા આ આંકડા ગયા મહિનાના અંત સુધીના છે. તમને જાણીને નવાઈ લાગશે કે 85 ટકા લોકો…
નવસારી ના મુનસાડ ગામે બે પુત્રો ની માતા ની કરપીણ હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે મળતી વિગતો મુજબ મરણ જનાર મહિલા સંગીતા હળપતિ ના લગ્ન અમદાવાદ ખાતે…
સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકમાં વિવિધ હાઇકોર્ટના 14 જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે,…
અંબાજીમાં 1 લી સપ્ટેમ્બરથી શરૂ થનારા ભાદરવી પૂનમના મેળાને લઇ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષે મેળામાં અવનવા આકર્ષણ ઉમેરવામાં આવે છે. આ વર્ષે 400 ડ્રોન…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25મી ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં PM નરેન્દ્ર મોદીની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટના રોજ…
રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં જેમ કે ફરીદાબાદ, ગુરુગ્રામ, ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદમાં 24 અને 25 ઓગસ્ટે વરસાદની આગાહી છે, જેના માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.…
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અમાસ તારીખ 23-08-2025ને શનિવારના રોજ દિવ્ય વાઘા પહેરાવ્યા છે. તથા શ્રીકષ્ટભંનજન દેવ હનુમાનજી…
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી અમદાવાદની અલગ-અલગ મસ્જિદોની બહાર એક ગેંગ રૂપિયા ઉઘરાવી રહી છે, આ ગેંગ અરબી ભાષામાં એક બીજા સાથે વાતો પણ કરી રહી હતી ત્યારે ક્રાઈમ…
મા.મંત્રીશ્રી રુષિકેષ પટેલ, મા.મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા અને મા.ધારાસભ્યશ્રીઓ સાથે પોલીસ કમિશ્નરશ્રીનાઓએ, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બંછાનિધી પાની અને કલેકટરશ્રી સુજીત કુમાર, અન્ય પોલીસ અધિકારીશ્રીઓ અને આગેવાનો સાથે મા.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનાઓના નિકોલ ખાતેના…