કાળી ચૌદશે પાણી-અનાજનો બગાડ અટકાવવા જાથાએ રાજય સરકારને પત્ર પાઠવ્યો, કાળી ચૌદશની અંધમાન્યતા સામે રાજયવ્યાપી જાગૃતિ પત્રિકાનું વિતરણ થશે
ભારતમાં સદીઓથી કાળી ચૌદશની ગેરમાન્યતા, પરંપરાઓ, કુરિવાજો, માન્યતાઓ, ક્રિયાકાંડો પ્રદેશના રીતરિવાજ મુજબ જોવા મળે છે. કકડાટને દૂર કરવા ચાર ચોકમાં કુંડાળા કરી તેમાં ભજીયા-વડા મુકવાથી વાસ્તવમાં કકડાટ દૂર થયો છે…