Read Time:51 Second
‘સોમનાથ સ્વાભિમાન પર્વ’નો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. આ શુભારંભ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સહિતના મહાનુભાવો સોમનાથ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય મંત્રી શ્રીની ઉપસ્થિતિમાં 72 કલાકના અખંડ ઓમકાર જાપ શરૂ કરવામાં આવ્યા છે.
https://www.instagram.com/reel/DTPSFagkzJT/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
ગુજરાતભરના 2500 જેટલા ઋષિકુમારો દ્વારા કરવામાં આવેલા શંખનાદ અને ડમરુના નાદ સાથેના આ દિવ્ય મંત્રોચ્ચારથી સમગ્ર અરબી સમુદ્રનો તટ આધ્યાત્મિક ચેતનાથી ગુંજી ઉઠ્યો છે.