Author: admin

મેસ્સી સ્ટેડિયમમાંથી વહેલો નીકળી જતા નારાજ ફેન્સે તોડફોડ કરી, VIDEO;પોલીસે ડંડાના જોરે ભીડને વિખેરી

આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસ્સી 14 વર્ષ પછી ભારત આવ્યો છે. તેની સાથે ઉરુગ્વેના સ્ટાર ફૂટબોલર લુઇસ સુઆરેઝ અને આર્જેન્ટિનાના મિડફીલ્ડર રોડ્રિગો ડી પોલ પણ આવ્યા છે. ત્રણેય ખેલાડીઓ મોડી…

ગાંધીનગર: મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન પોર્ટલના એક લાખ પાંસઠ હજારથી જનફરિયાદનું નિરાકરણ આવ્યું

12 ડિસેમ્બર, 2025 ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દ્વિતીય કાર્યકાળને 3 વર્ષ પૂર્ણ થયા. આ ત્રણ વર્ષમાં મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન પોર્ટલના એક લાખ પાંસઠ હજારથી જનફરિયાદનું નિરાકરણ આવ્યું છે.…

New Delhi: આજે દેશ સંસદ પર થયેલા આતંકી હુમલાની 24મી વરસી મનાવી રહ્યો છે

13 ડિસેમ્બર 2001ના રોજ થયેલા આ આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આતંકીઓએ દેશની સર્વોચ્ચ લોકતંત્રિક સંસ્થા સંસદને નિશાન બનાવવા પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં દિલ્લી પોલીસ, સંસદ સુરક્ષા…

PM સૂર્ય ઘર મફત વીજળી યોજનાના અમલીકરણમાં દેશભરમાં ગુજરાત પ્રથમ ક્રમે

ગુજરાતમાં ઊર્જા સંરક્ષણ બાબતે કરેલી કામગીરી અંગે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, સોલાર ઊર્જા ઉત્પન્ન કરવામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વીજળીના સતત વધી રહેલા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ, અને સમર્પણના 3 વર્ષ

આગામી 12 ડિસેમ્બર, 2025ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના શાસનકાળના 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 156 બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ શ્રી ભૂપેન્દ્ર…

ક્યુંકીમાં 6 વર્ષનો છલાંગ: તુલસી અને મિહિરનું જીવન હવે બે અલગ અલગ રસ્તાઓ પર

સ્ટાર પ્લસનો આઇકોનિક શો,ક્યુંકી સાસ ભી કભી બહુ થી, ભારતીય ટેલિવિઝન પર સૌથી પ્રિય અને લોકપ્રિય નાટકોમાંનો એક છે. તેની નવી સીઝન સાથે, આ શો દર અઠવાડિયે નાટકીય વળાંકો અને…

તૈયાર થઈ જાઓ અમદાવાદીઓ કારણ કે આવી રહ્યો છે કાંકરિયા કાર્નિવલ 2025; જાણો 7 દિવસના કાર્યક્રમનું લિસ્ટ

અમદાવાદીઓ માટે સૌથી જાણીતો અને લોકો માટે પ્રખ્યાત એવા કાંકરિયા કાર્નિવલ 2025ની 25 ડિસેમ્બરથી શરૂઆત થવા જઈ રહી છે. AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ચાલુ વર્ષે 25થી 31 ડિસેમ્બર સુધી…

અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં પીપળેશ્વર સોસાયટી પાસે આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિર અને શનિદેવ મંદિર જમીનને લઈને વિવાદ સર્જાયો

અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં પીપળેશ્વર સોસાયટી પાસે આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિરની જગ્યા અને રેલવે વિભાગની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જગ્યા લેવા બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ સામે આવ્યો છે. આજે…

મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના હસ્તે ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’નું વિમોચન કરાયું

મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના હસ્તે ગાંધીનગર ખાતેથી ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’ દ્વારા જિલ્લા તથા તાલુકા કક્ષાએ માસ્ટર…

‘ગ્રીન ગુજરાત, વિકસિત ગુજરાત’: છેલ્લા 3 વર્ષમાં 1.04 લાખ હેક્ટર વન વિસ્તારમાં વાવેતરની કામગીરી કરવામાં આવી

આગામી 12 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર ‘ગ્રીન ગુજરાત, વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં કાર્યરત છે. છેલ્લા…

error: Content is protected !!