Author: admin

ગુજરાતમાં આગામી તા.૧૧ થી તા.૨૩ ડિસેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી સશક્ત નારી મેળાનું આયોજન

ગુજરાતમાં આગામી તા.૧૧ ડિસેમ્બરથી તા.૨૩ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ આયોજનનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બનાસકાંઠાના પાલનપુર ખાતેથી કરવામાં આવશે.રાજ્ય સરકારની આ…

ભારતીય નૌકાદળે ઓપરેશન સાગર બંધુના ભાગ રૂપે, શ્રીલંકાના ચક્રવાત પ્રભાવિત વિસ્તારોમાં વધુ ચાર જહાજો તૈનાત કર્યા

ભારતીય નૌકાદળે શ્રીલંકાને તાત્કાલિક શોધ અને બચાવ અને માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) સહાય પૂરી પાડવા માટે શરૂ કરાયેલા ચાલુ ઓપરેશન સાગર બંધુના ભાગ રૂપે, ભારતીય નૌકાદળે શ્રીલંકાના ચક્રવાત…

અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા PIનું ફાયરિંગ

દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી મોઈનુદ્દિનને પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈને નીકળી હતી. આ દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતાં…

ગુજરાત હોમગાર્ડના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રીહર્ષ…

સાયબર ક્રાઈમના કેસની તપાસમાં સમયસર વિગતો નહીં આપતી બેંકોને નોટીસ અપાશે

તાજેતરમાં જ ગાંધીનગર ખાતે યોજાયેલી સ્ટેટ બેંકર્સ લેવલની એક બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ બેંકના મેનેજરોને અપીલ કરી હતી. નાયબ મુખ્યમંત્રીએઆજે તમામ જિલ્લાના પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર સાથે એક વીડિયો…

શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાની ઉપસ્થિતીમાં કર્મચારી આવાસનું લોકાર્પણ કરાયું

માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવરંગપુરા અમદાવાદ ખાતે નવનિર્મિત સી કક્ષાના ૪૪ સરકારી આવાસ લોકાર્પણ પ્રસંગે મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓ માટે સારા અને સુરક્ષિત નિવાસીની…

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે “ઓપરેશન મ્યૂલ હન્ટ” અંગે સમીક્ષા બેઠક યોજાઈ

સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા “ઓપરેશન મ્યૂલ હન્ટ” અંતર્ગત ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની…

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધી આશ્રમની મુલાકાત લઈ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની પ્રગતિ અંગે સમીક્ષા કરી

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે પુનઃવિકાસ પામનાર ગાંધી આશ્રમની મુલાકાત લઈ સમીક્ષા બેઠક કરી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના અધિકારીશ્રીઓ દ્વારા પુનઃવિકાસ…

ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક સંઘ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું પ્રેરણાદાયી ઉદબોધન

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત સ્નાતક સંઘ સંમેલનના સમાપન સમારોહમાં રાજ્યપાલશ્રી અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીવાદી શિક્ષણ, આત્મનિર્ભરતા, ગ્રામીણ વિકાસ અને પ્રાકૃતિક ખેતીના મહત્વ પર તેમના…

અમદાવાદમાં સાબરમતી નદીના તટે ’પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા તરીકે પ્રમુખસ્વામી મહારાજની વરણીને ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રમુખ વરણી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ…

error: Content is protected !!