Author: admin

સાયન્સ સફર: વિજ્ઞાન સાથેનું અનુભવજન્ય શિક્ષણ ગુજરાત સાયન્સ સિટીમાં

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી લોકો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે સતત કાર્યરત છે. જેના માટે ગુજરાત સાયન્સ સિટી ખાતે અવારનવાર…

CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાઓની તારીખ જાહેર

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ જાન્યુઆરી 2025 માં યોજાનારી CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાઓની તારીખપત્રક જાહેર કરી છે. આ પરીક્ષાઓજાન્યુઆરીના બીજા અઠવાડિયામાં શરૂ થશે અને આખા…

ફ્લાઇટના લેન્ડિંગ ગિયરમાં સંતાઈને દિલ્હી આવ્યો 13 વર્ષનો કિશોર, કેપ્ટન ઉમંગ જાનીએ કાબુલથી આવેલા બાળકની અનોખી કહાની વર્ણવી

કેપ્ટન ઉમંગ જાનીએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે. તેમણે કહ્યું કે, “આવી હરકત કોઈએ ક્યારેય કરવી ન જોઈએ. લેન્ડિંગ ગિયર એ યાત્રા કરવા માટેનું સુરક્ષિત સ્થાન નથી. ઊંચાઈ પર…

મુખ્યમંત્રી સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત 25 સપ્ટેમ્બર ગુરૂવારે યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત સપ્ટેમ્બર મહિનાનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા. 25 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી…

મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે બે દિવસીય “સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન-2025”નો પ્રારંભ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે “સ્ટાર્ટઅપ કોન્કલેવ-૨૦૨૫”નો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, આ કોન્કલેવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ સાબિત થશે. વડાપ્રધાનના માર્ગદર્શન…

Ahmedabad: ગુજરાત સાયન્સ સિટીમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુલાકાત, જ્ઞાન અને મનોરંજનનો અનોખો મેળાવડો જોવા મળ્યો

ગુજરાત સાયન્સ સિટી ખાતે આજે જ્ઞાન અને મનોરંજનનો અનોખો મેળાવડો જોવા મળ્યો હતો. રાજ્યભરની વિવિધ શાળાઓમાંથી 5 હજારથી વધુ વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની મુલાકાત લઈ વિજ્ઞાનજગતનો નજીકથી અનુભવ કર્યો. મુલાકાતે આવેલા…

નેતા, જનતાનાં ફોન ન ઉપાડનારા અધિકારીઓને લઈ સરકાર એક્શનમાં, મહેસૂલ વિભાગના અધિકારીઓ માટે રાજ્ય સરકારનો પરિપત્ર

સરકારી વિભાગના અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા નેતાઓ અને સામાન્ય લોકોનાં ફોન ન ઉપાડવા અને યોગ્ય જવાબ ન આપવા અંગે અનેક ફરિયાદો થતાં આખરે હવે રાજ્ય સરકાર (State Government Department) આવા બેજવાબદાર…

અમદાવાદમાં નવરાત્રિના પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા

અમદાવાદમાં નવરાત્રિના પ્રથમ નોરતું હોવા છતાં ગરબા શરૂ થાય તે પહેલા રસ્તાઓ પર ભારે ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા. ચારથી પાંચ કલાક ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમ્યા બાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં…

નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ, ૯૪ નવી ૧૦૮ એમ્બ્યુલન્સને ફ્લેગઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(G-કેટેગરી)નો ગાંધીનગર ખાતે શુભારંભ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે…

આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીથી દેશમાં લાગુ થયેલા જી.એસ.ટી. રિફોર્મ્સને વધાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં પ્રથમ નવરાત્રી ૨૨ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સને લોકોની બચતમાં વૃદ્ધિ કરનારો બચત ઉત્સવ ગણાવ્યો છે.…

error: Content is protected !!