Ahmedadad: માતર ભવાની માતાજીની વાવનું સમારકામ શરૂ કરાયું
અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું છે કે અસારવા વિસ્તારની પ્રાચીન વાવ એવી અસારવા ગામના કુળદેવી શ્રી માતર ભવાની માતાજીની વાવના સમારકામ માટે ઓગસ્ટ મહિનામાં જન આંદોલન કરવામાં આવેલ.…
અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું છે કે અસારવા વિસ્તારની પ્રાચીન વાવ એવી અસારવા ગામના કુળદેવી શ્રી માતર ભવાની માતાજીની વાવના સમારકામ માટે ઓગસ્ટ મહિનામાં જન આંદોલન કરવામાં આવેલ.…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની ભાવભીની…
ભારતમાં વિવાદ નિરાકરણ માટે આર્બિટ્રેશન (મધ્યસ્થી) એક પસંદગીનું માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે, જેને આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગત બનાવવા માટે ન્યાયપાલિકા અને સંસદ સતત પ્રયત્નશીલ છે. આ પ્રયાસના ભાગરૂપે, ગુજરાત…
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે BSNL ની સિલ્વર જુબિલી અને ગુજરાતના ૪ હજાર સહિત દેશભરમાં ૯૨ હજારથી વધુ સ્વદેશી 4G ટાવરોના ઉદઘાટન પ્રસંગે શુભેચ્છાઓ આપતાં જણાવ્યું હતું કે આદ્યશક્તિની આરાધનાનું નવરાત્રી પર્વ…
રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન પામેલા માર્ગોને રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં પ્રગતિ હેઠળ છે. નેશનલ હાઇવે ૪૭(NH47) પર અલગ વિસ્તારોમાં વરસાદથી પ્રભાવિત…
ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત યોજવામાં આવે છે જે દેશના અન્ય રાજ્યો માટે મોડલ બન્યું છે. આ વર્ષે સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સીસનું આયોજન…
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા તા. ૨૨-૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન બે દિવસીય “સારથી કોન્ક્લેવ” નું આયોજન કરી ઉચ્ચ શિક્ષણમાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦…
ભારતની પ્રખ્યાત સંસ્થા, ફોરેવર સ્ટાર ઈન્ડિયાએ, સંસ્કૃતિ, સાહિત્ય, કલા અને રમતગમતના ક્ષેત્રોને આવરી લેતા, દેશભરના 40 થી વધુ શહેરોમાં મિસ ટીન ઈન્ડિયા સિટી ફિનાલે 2025નું સફળતાપૂર્વક આયોજન કર્યું. આ સ્પર્ધામાં…
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી લોકો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે સતત કાર્યરત છે. જેના માટે ગુજરાત સાયન્સ સિટી ખાતે અવારનવાર…
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ જાન્યુઆરી 2025 માં યોજાનારી CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાઓની તારીખપત્રક જાહેર કરી છે. આ પરીક્ષાઓજાન્યુઆરીના બીજા અઠવાડિયામાં શરૂ થશે અને આખા…