Category: Gujarat

નેતા, જનતાનાં ફોન ન ઉપાડનારા અધિકારીઓને લઈ સરકાર એક્શનમાં, મહેસૂલ વિભાગના અધિકારીઓ માટે રાજ્ય સરકારનો પરિપત્ર

સરકારી વિભાગના અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા નેતાઓ અને સામાન્ય લોકોનાં ફોન ન ઉપાડવા અને યોગ્ય જવાબ ન આપવા અંગે અનેક ફરિયાદો થતાં આખરે હવે રાજ્ય સરકાર (State Government Department) આવા બેજવાબદાર…

અમદાવાદમાં નવરાત્રિના પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા

અમદાવાદમાં નવરાત્રિના પ્રથમ નોરતું હોવા છતાં ગરબા શરૂ થાય તે પહેલા રસ્તાઓ પર ભારે ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા. ચારથી પાંચ કલાક ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમ્યા બાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં…

નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ, ૯૪ નવી ૧૦૮ એમ્બ્યુલન્સને ફ્લેગઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(G-કેટેગરી)નો ગાંધીનગર ખાતે શુભારંભ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે…

આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીથી દેશમાં લાગુ થયેલા જી.એસ.ટી. રિફોર્મ્સને વધાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં પ્રથમ નવરાત્રી ૨૨ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સને લોકોની બચતમાં વૃદ્ધિ કરનારો બચત ઉત્સવ ગણાવ્યો છે.…

વડાપ્રધાને ભાવનગર ખાતે અંદાજે 27 હજાર કરોડના વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યુ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ગુજરાતના ભાવનગરની મુલાકાતે પધાર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ભાવનગર એરપોર્ટથી ભવ્ય રોડ-શો યોજાયો હતો. જે દરમિયાન ભાવનગરની જનતાએ લોકપ્રિય નેતાનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું અને પીએમ…

શ્રી આરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ૨૨ સપ્ટેમ્બરના રોજ ફેરફાર

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ – ૧ (એકમ) સોમવાર…

નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલધારકોએ ફરજિયાત લાઇસન્સ લેવું પડશે; ફૂડ સ્ટોલમાં કર્મીઓ માટે કેપ, હેન્ડગ્લવ્સ, એપ્રેન ફરજિયાત

નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલધારકોએ ફરજિયાત લાઇસન્સ લેવું પડશે, સાથે જ એમાં કેટલાક કડક નિયમો પણ બનાવાયા છે. એમાં ફૂડ સ્ટોલમાં કર્મીઓ માટે કેપ, હેન્ડગ્લવ્સ, એપ્રેન ફરજિયાત કરાયું છે તથા…

Ahmedabadમાં પોલીસનું ઓપરેશન ક્લિન સ્વીપ, 74 ફરાર આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં ગુનેગારોને પકડવા માટે એક ખાસ અભિયાન ઓપરેશન ક્લિન સ્વીપ ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ ઝોન 7 પોલીસ વિસ્તારમાં ફરાર થયેલા 74 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા…

અમદાવાદના ધોળકા, દસક્રોઇ, સાણંદ, બાવળા, વિરમગામ, માંડલ, દેત્રોજ, ધંધુકા અને ધોલેરા તાલુકામાં ડામર પેચ વર્કનું કામ પૂરજોશમાં

અમદાવાદ જિલ્લામાં ચોમાસાના વિરામ બાદ, માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા રસ્તાઓના સમારકામ અને નવીનીકરણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા…

કોઈપણ પૂર્વજાહેરાત વિના અસારવા બ્રિજ બંધ થતા હાલાકી

અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું છે કે, અસારવા બ્રિજ છેલ્લા બે દિવસથી કોઈપણ પ્રકારની પૂર્વજાહેરાત કર્યા વગર બંધ કરી દેવાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કાલુપુર રેલવે…

error: Content is protected !!