વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ સ્વાભિમાન પર્વમાં 108 ઘોડેસવારો સાથે ભવ્ય શૌર્ય યાત્રા નીકળશે
સોમનાથ સ્વાભિમાન પર્વ – રાષ્ટ્રના અડગ સ્વાભિમાનનું પ્રતિકગુજરાત પોલીસ અશ્વદળના તાલીમ બદ્ધ અશ્વસવારના ‘હર હર મહાદેવ’ ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યુંવીર હમીરસિંહજી ગોહિલની પ્રતિમાથી સભાસ્થળ સુધી ભવ્ય અશ્વયાત્રા નીકળશે વડાપ્રધાન…