અમદાવાદ ખાતે વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ
અમદાવાદ ખાતે વગર પરવાને દવાના વેચાણ અર્થે સંગ્રહ કરવામાં આવેલ આશરે રૂ. ૪૦ લાખથી વધુની કિંમતની દવાઓ જપ્ત કરવામાં આવી છે. આ અંગે વધુ વિગતો આપતા ખોરાક અને ઔષધ નિયમન…
અમદાવાદ ખાતે વગર પરવાને દવાના વેચાણ અર્થે સંગ્રહ કરવામાં આવેલ આશરે રૂ. ૪૦ લાખથી વધુની કિંમતની દવાઓ જપ્ત કરવામાં આવી છે. આ અંગે વધુ વિગતો આપતા ખોરાક અને ઔષધ નિયમન…
ધનુર્માસ પૂનમ એવમ્ શનિવાર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દક્ષિણી થીમની સાથે એમ્બ્રોઇડરી વર્ક ડિઝાઈનવાળા વાઘાનો દિવ્ય શણગાર અને 251 કિલો ગુંદરપાક,ખજૂરપાક,અડદિયો અને મેંથીના લાડુંનો મિક્સ અન્નકૂટ ધરાવાયો છે. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત…
ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીનું એક્સેલ એન્ટરટેઈનમેન્ટ હોલીવુડની દિગ્ગજ યુનિવર્સલ મ્યુઝિક ગ્રુપ (ઈન્ટરનેશનલ) સાથે જોડાવા માટે તૈયાર છે. આ બે મુખ્ય મનોરંજન દિગ્ગજો વચ્ચે ઘણા મહિનાઓથી વાટાઘાટો ચાલી રહી છે.…
આજે પોષ સુદ પૂનમ એટલે કે જગતજનની મા અંબાનો પ્રાગટ્યોત્સવ. વહેલી સવારની મંગળા આરતીથી જ હજારો ભક્તોએ ‘બોલો માડી અંબે, જય જય અંબે’ના નાદ સાથે માના આશીર્વાદ મેળવ્યા હતા. આજે…
અમદાવાદ શહેરના ઉત્તર ઝોનમાં આવેલ શાહીબાગ વોર્ડમાં જનસુખાકારી, શહેરી સુવિધાઓમાં વધારો તથા આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે આજે અંદાજિત રૂ. ૮૮ લાખના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન…
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા મહિકા ગામમાં આર.આર. મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની છાત્રાઓના એન.એસ.એસ. કેમ્પમાં ગ્રામજનોમાં અંધશ્રદ્ધા દૂર કરવાનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન…
PM મોદી 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાતના મહેમાન બનશે. 11મી તારીખે રાજકોટમાં રોડ શો યોજી સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવશે. ત્યાર બાદ 12મી જાન્યુઆરીએ અમદાવાદમાં આયોજિત કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ…
અટલ ઇન્ક્યુબેશન સેન્ટર, ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU Ventures) તથા સ્કૂલ ઑફ એપ્લાઇડ સાયન્સિસ એન્ડ ટેક્નોલોજી (GTU SAST)ના સંયુક્ત આયોજન હેઠળ “Applied Bioinformatics: From Sequence Identification to Functional & Pathway Analysis”…
ગુજરાતમાં એક લાખથી વધુ નાગરિકોએ વર્ષ ૨૦૨૬ની પ્રથમ સૂર્ય કિરણને સૂર્ય નમસ્કાર અને ધ્યાન કરીને વધાવી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ‘નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર’ કાર્યક્રમ નાયબ…
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે 1 જાન્યુઆરીથી 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026નો ભવ્ય પ્રારંભ, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ વર્ષે ‘ભારત એક ગાથા’ થીમ પર આયોજિત આ…