Author: admin

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુજ વાયુસેના ખાતે યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી

રાજ્યપાલે વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા અને કૌશલ્યના પ્રદર્શન સાથે અનેકવિધ સાધનોની પ્રદર્શનીનું વિહંગાવલોકન કર્યું હતું. આ સાથે ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાયેલા વાયુસેનાના શસ્ત્રો વિશે સમજ મેળવી હતી. રાજ્યપાલે “Know your forces”ના…

ગાંધીનગરમાં નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમન્ટનો પ્રારંભ

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં યોજાઇ રહેલી ભૂમિ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધન અંગેની દ્વિ-દિવસીય રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ અવસરે નવી રેવન્યુ ઓફિસો-રહેઠાણોનું ઉદ્ઘાટન, નવી યોજનાઓનું પ્રદર્શન, રેવન્યુ ડાયરીનું વિમોચન, સેન્ટર…

વિજ્યા દશમીના પાવન પર્વે મેટ્રો રેલની ટ્રાયલ રન સચિવાલયથી મહાત્મા મંદિર સુધી સફળતાપૂર્વક શરૂ થઈ

વિજ્યા દશમી ના પાવન પર્વે ગાંધીનગરમાં મેટ્રો રેલની ટ્રાયલ રન સચિવાલયથી આગળ વધીને રૂટના અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં મેટ્રો…

મુખ્યમંત્રીએ વિજ્યા દશમીના પાવન પર્વે મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કર્યું

મુખ્યમંત્રીશ્રીએ ભારતીય સનાતન સંસ્કૃતિમાં શસ્ત્ર અને શાસ્ત્રના પૂજનની ઐતિહાસિક પુરાતન પરંપરાને આ શસ્ત્ર પૂજનમાં જોડાઈને વધુ ઉજાગર કરી હતી. તેમણે સુરક્ષા કર્મીઓને વિજયા દશમીના પર્વની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, આસુરી…

મહાત્મા ગાંધીજીની ૧૫૬મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર વિધાનસભા ખાતે તેમની પ્રતિમા-તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

‘મેરા જીવન હી મેરા સંદેશ હૈ’ નો ભારત સહિત વિશ્વભરમાં સંદેશ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે ૧૫૬મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર વિધાનસભા પટાંગણમાં સ્થિત તેમની ભવ્ય પ્રતિમા તેમજ ગૃહમાં તેમના…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તેપોરબંદર કિર્તી મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે તેમના જન્મસ્થળ પોરબંદર કિર્તીમંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રાર્થનાસભામાં સહભાગી થયાં હતાં. મુખ્યમંત્રીએ પૂજ્ય બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરતા કહ્યું…

સુરતમાં પ્રતિ કિમી રૂ.1.50ના ભાડામાં STની વોલ્વો શરૂ: 5 વોલ્વો સહિત 40 બસનો પ્રારંભ

ગુજરાત ST વિભાગ દ્વારા સુરતમાં 40 નવી બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ બસોને લીલી ઝંડી આપી હતી. આ 40 બસમાં 5 નવી વોલ્વોનો પણ સમાવેશ…

દશેરા પહેલાં કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

દિવાળી અને દશેરા પહેલાં કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA Hike)માં 3 ટકાનો વધારો મંજૂર કર્યો છે. બુધવારે કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો…

જયની મૈત્રેયીએ ‘ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025’નો ખિતાબ જીત્યો

દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામની ધોરણ 10ની વિદ્યાર્થિની જયની મૈત્રેયીએ 14 વર્ષની ઉંમરે ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો પ્રતિષ્ઠિત ખિતાબ જીતીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આત્મવિશ્વાસ, મહત્વાકાંક્ષા અને…

Ahmedabad: ચાંદખેડામાં વ્યાજખોરોનું કારસ્તાન, કોરા ચેક પર સહી કરવી મકાન પચાવ્યું, છ લોકો સામે કેસ દાખલ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વ્યાજખોરોના આંતકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પરિવારે વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સહિત પરત કરી દીધા હોવા છતાં, વ્યાજખોરો દ્વારા પરિવારને વધુ રકમની માગણી કરીને…

error: Content is protected !!