Author: admin

Ahmedabad: CMએ અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન (AGCA) એક્સપોને ખુલ્લો મૂક્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન(AGCA) એક્સપો-૨૦૨૫ને ખુલ્લો મૂક્યો હતો. આ એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને અંદાજે 2500 જેટલાં એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. તારીખ 9 અને 10…

Vice President Election 2025: ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન શરૂ, PM Modiએ સૌ પ્રથમ કર્યુ મતદાન

ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડે રાજીનામુ આપતા તે પદ ખાલી થયું હતું. જે માટે આજે ચૂંટણી યોજાઇ છે. મતદાન શરૂ થઇ ગયુ છે. સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે. ત્યારે સૌ…

ગુજરાતના વ્યાપારી સંગઠનોએ નવા GST સુધારાઓને સમર્થન આપ્યું, મુખ્યમંત્રીને મળીને આભાર વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તાજેતરમાં થયેલા નેક્સ્ટ જેન GST સુધારાઓને ગુજરાતના વ્યાપારી સંગઠનોએ હકારાત્મક પ્રતિસાદ સાથે આવકાર્યા છે. આ સંદર્ભે વડાપ્રધાનના નેતૃત્વ અને ભારત સરકારની આ પહેલ અંગે રાજ્યના વિવિધ…

Gandhinagar: સબ રજીસ્ટ્રારના મંજૂર મહેકમ સામે 186 જગ્યાઓ ખાલી, 489 મંજૂર મહેકમ સામે 186 જગ્યાઓ ખાલી

આજે ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્રનો પ્રારંભ થયો હતો. 15મી વિધાનસભાના સાતમાં સત્રમાં શરુઆત પ્રશ્નોત્તરીકાળથી થઇ હતી. આજે ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્રનો પ્રારંભ થયો હતો. 15મી વિધાનસભાના સાતમાં સત્રમાં…

IOT ટેકનોલોજીની મદદથી FSL અન્ય રાજ્યોના હિટ એન્ડ રન કેસના ડિટેક્શનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે: હર્ષ સંઘવી

FSL ખાતે વર્તમાનમાં IOT ફોરેન્સિક ટૂલ ફોર વ્હીકલ ડિવાઇસીસ, IOT ફોરેન્સિક ટૂલ ફોર વેરેબલ અને મેડિકલ ડિવાઇસીસ અને IOT ફોરેન્સિક ટૂલ ફોર એમ્બેડેડ ડિવાઇસીસ જેવી અધ્યતન ટેકનોલોજીની સુવિધા ઉપલબ્ધ….રાજ્યની ફોરેન્સિક…

રાજસ્થાનના ઉદયપુરમાં “વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ”ની ઉજવણી કરાશે

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આગામી 14 સપ્ટેમ્બર 2025માં રોજ સાંજે 7.30 કલાકે ફિલ્ડ ક્લબ, ઉદયપુર ખાતે પ્રથમવાર વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. યુનેસ્કો દ્વારા માનવતાના…

Gandhinagar: ગંભીરા બ્રિજનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો; સરકારે કહ્યું, 4 અધિકારીઓને ફરજ મોકૂફ કરાયા, 148 બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયા

ગત જુલાઈ મહિનામાં વડોદરાના પાદરામા ગંભીરા બ્રિજ તૂટ્યો હતો. આ ઘટનામાં 22 લોકોના મોત થયા હતાં. ત્યારે આ મુદ્દો આજથી શરૂ થયેલા વિધાનસભાના સત્ર દરમિયાન ગૃહમાં ગાજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યએ…

Gandhinagar: કોંગ્રેસના દંડકે સત્તાપક્ષને ટોણો માર્યો; કહ્યું, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસનો મુદ્દામાલ પણ પરત કરો; હર્ષ સંઘવીએ જવાબ આપતા કહ્યું…

રાજ્યમાં ચોરાયેલી, ખોવાયેલી કે રિકવર થયેલી ચીજવસ્તુઓ મૂળ માલિકોને પરત કરવા માટે સરકાર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસના સભ્યએ સત્તાપક્ષને કટાક્ષ કર્યો હતો.…

Ahmedabad: રખિયાલમાં પશુનું માથું મળતા ટોળેટોળા એકઠા થયાં, પોલીસનો કાફલો ઘટનાસ્થળે

અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં ગુજરાત બોટલિંગ ચાર રસ્તા પાસે પશુ જેવું કોઈ માથું મળી આવતા લોકોના ટોળેટોળા એકઠા થયા છે. રોડ પર લોકોએ એકઠા થઈ હોબાળો કર્યો હતો. જેના પગલે…

error: Content is protected !!