Author: admin

Gandhinagar: આજથી આગામી 10 સપ્ટેમ્બર સુધી 15મી ગુજરાત વિધાનસભાનું 7મું સત્ર, આજે સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે

આજથી આગામી 10 સપ્ટેમ્બર સુધી 15મી ગુજરાત વિધાનસભાનું 7મું સત્ર શરૂ થશે. આજે સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે. ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં…

Ambaji ભાદરવી પૂનમનો મેળો 2025 સફળતાપૂર્વક સંપન્ન થયો, 40.41 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન

અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો 2025 સફળતાપૂર્વક સંપન્ન થયો છે. વરસાદી વાતાવરણ વચ્ચે પણ માઈભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા હતા. મેળામાં કુલ 40,41,306 ભક્તોએ માં અંબાના દર્શન કર્યા હતા. જિલ્લા…

Ambaji Bhadarvi Poonam 2025: જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને પત્રકારો દ્વારા માઁ અંબાના મંદિરે ધજા ચડાવવામાં આવી

સંજીવ રાજપૂત: સંવાદદાતા, અંબાજી અંબાજી ખાતે તા. ૧ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતાં આજે વિવિધ વિભાગોએ માઁ…

રેસ્ટોરેન્ટની ચાલાકીનો યુવતીએ કર્યો પર્દાફાશ,જુઓ Video

સોશિયલ મીડિયા પર હાલ એક યુવતીનો વીડિયો ખાસ વાયરલ થયો છે, આ યુવતીએ રેસ્ટોરેન્ટમાં દાળ ફ્રાયનો ઓર્ડર આપ્યો, તેમના ઓર્ડર પ્રમાણે મોટી ડોલમાં દાળફ્રાય આવે છે,તેને આ શંકા જતા તે…

Banaskantha Rain: બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ

બનાસકાંઠાના સુઈગામમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ છે. આ ઉપરાંત લાખણી વિસ્તારમાં પણ મોડી રાત્રે વરસાદ થતાં બજારમાં પાણી…

સાબરમતી રિવરફ્રન્ટ ફરી મુલાકાતીઓ માટે બંધ

સાબરમતી રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં ગરકાવ થયો છે અને ઉપરવાસમાંથી પાણી છોડાતા પાણીની આવક પણ નોંધાઈ છે, રિવરફ્રન્ટના વોક વે પર પ્રતિબંધ લગાવાયો છે અને ફાયર વિભાગ અને પોલીસની એક ટીમ…

અમદાવાદમાં સાબરમતી નદીનું રોદ્ર સ્વરૂપ

અમદાવાદની સાબરમતી નદીમાં પાણીની ભારે આવક થઈ રહી છે અને સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે, ગાંધીનગરના સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે અમદાવાદની…

Breaking : પાવાગઢ મંદિરમાં ગુડ્સ રોપવે તૂટ્યો, 6 લોકોના મોત

પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે આજે માલવાહક રોપવે તૂટી પડવાની ઘટના બની છે. જેમાં 6 લોકોના મોત થયા છે. રોપવેનું દોરડું તૂટી પડતાં આ દુર્ઘટના સર્જાઇ છે. ઘટનાની જાણ થતાં જ…

GSRTC દ્વારા ગિફ્ટ સિટી ખાતે “નેશનલ મોબિલિટી સમિટ-2025” યોજાઈ, પરિવહન ક્ષેત્રે ભવિષ્યના પડકારો અને નવી તકો માટેના ઉકેલો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે “નેશનલ મોબિલિટી એવોર્ડ્સ અને સમિટ-૨૦૨૫”નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ‘Accelerating Future Mobility: Green, Integrated and Digitally Driven”ની થીમ…

Ahmedabad: સાણંદ ખાતે ₹.9.92 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ‘ન્યાય મંદિર’નું લોકાર્પણ કરાયું

અમદાવાદના સાણંદ ખાતે કાયદામંત્રી ઋષિકેશ પટેલના હસ્તે નવનિર્મિત ‘ન્યાય મંદિર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. સાણંદના નાગરિકોને ન્યાયિક પ્રક્રિયામાં સુદઢતા મળે તે માટે અંદાજિત ₹.9.92 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાસભર ‘ન્યાય મંદિર’નું…

error: Content is protected !!