Author: admin

Ahmedabad: AMCમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા નોકર મંડળે મ્યુ. કમિશનરને રજૂઆત કરી, માગ ન સ્વીકારાય તો 18 સપ્ટેમ્બરે હડતાલ-રેલીની ચીમકી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓએ વિવિધ માંગણીઓને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મૂકી છે. જો તેમની રજૂઆત ધ્યાન પર નહીં લેવાય તો આગામી દિવસમાં હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નોકર…

Ahmedabad: મોદી સ્ટેડિયમની બાજુમાં ટીપી રોડ ખોલવા બળદેવનગરના 29 મકાનનું ડિમોલિશન કરાશે, રહીશોએ હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા

મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવ નગરમાં 29 જેટલા મકાનોને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. જેને લઇને સ્થાનિક 29 જેટલા રહીશો ગુજરાત હાઇકોર્ટમાં ગયા છે. ઓલિમ્પિકને…

આખા નેપાળ પર હવે સેનાનો કબજો: પ્રદર્શનકારીઓએ PM-રાષ્ટ્રપતિ નિવાસસ્થાન ફૂંકી માર્યા

નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. હિંસક વિરોધ પ્રદર્શનોને રોકવા માટે સેનાએ મંગળવારે રાત્રે 10 વાગ્યાથી સમગ્ર દેશનો કબજો સંભાળી લીધો…

Mumbai: ડોમ્બીવલીમાં કચ્છ બિદડા પાટીદાર સમાજ ઉપક્રમે જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાયો

મુંબઈના ડોમ્બીવલીમાં કચ્છ બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજના ઉપક્રમે અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. ગ્રહ, સુરાપુરા, પિતૃદોષ નિવારણના વિધિ-વિધાન નર્યું…

Ahmedabad: અસારવામાં તકતીના રાજકારણને લઈ માહોલ ગરમાયો, ગામના અગ્રણીઓએ શહેર ભાજપ પ્રમુખને આવેદન આપ્યું

અસારવા ગામ પરિવારના અગ્રણીઓએ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક ભાઈ શાહને આપેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે….. આવેદનપત્ર શ્રી પ્રેરકભાઈ શાહઅધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી વિષય: અસારવામાં તકતીનું રાજકારણ અને ગામના દરવાજા…

Ahmedabad: છેલ્લાં 11 વર્ષમાં ફાયર વિભાગના જવાનોએ સાબરમતી નદીમાંથી 500થી વધુ લોકોના જીવ બચાવ્યા

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના અવસર પર અમદાવાદ શહેરના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી જીવનરક્ષક કામગીરી નોંધપાત્ર છે. ઘણીવાર વ્યક્તિ એક ક્ષણની નિરાશામાં જીવનનો અંત લાવવાનો નિર્ણય લે છે, પરંતુ એ…

Ahmedabad: GTU દ્વારા શિક્ષકદિનના દિવસે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મજયંતિને યાદગાર બનાવવા 7મો ટેક-ગુરૂ એવોર્ડ આયોજિત કરવામાં આવ્યો હતો

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા 6મી સપ્ટેમ્બર, 2025ના રોજશિક્ષક દિનની ઉજવણીના અવસરે7મો ટેક-ગુરુ એવોર્ડ સમારોહ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મજયંતિને યાદગાર બનાવવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો. આ યુનિવર્સિટીની એક પ્રતિષ્ઠિત…

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતીનું વેઈટીંગ લીસ્ટ જાહેર

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ દ્વારા તારીખ: ૦૪/૦૯/૨૦૨૫ના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૪ અંતર્ગત કુલ-૨૮૬ ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ વેબસાઇટ પર…

ઓપરેશન સિંદૂરની સફળતા માટે PM MODI અને દેશની સેનાને અભિનંદન આપતો પ્રસ્તાવ વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયો

ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાને અભિનંદન આપતો પ્રસ્તાવ મુખ્યમંત્રી અને ગુજરાતના વિધાનસભા ગૃહના નેતા ભૂપેન્દ્ર પટેલે 15મી ગુજરાત વિધાનસભાના સાતમા સત્રના બીજા દિવસે વિધાનસભા ગૃહમાં…

Ahmedabad: 11 સપ્ટેમ્બરે બારડોલીથી એકતાના સંદેશ સાથે સરદાર સન્માન યાત્રા; 22મીએ સોમનાથમાં સમાપન થશે

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે અને સરદાર પટેલના વિચારોને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ગુજરાતમાં ઐતિહાસિક 1800 કિમીની “સરદાર સન્માન યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. જે આગામી…

error: Content is protected !!