Category: Gujarat

વાવ-થરાદ પંથકમાં જામી ભવ્ય લોક ડાયરાની રમઝટ, સુપરસ્ટાર સોનુ સૂદ બન્યા મહેમાન

ફિલ્મ જગતના સુપરસ્ટાર અને ગરીબોના બેલી ગણાતા સોનુ સૂદ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સોનુ સૂદને નિહાળવા માટે સમગ્ર પંથકમાંથી હજારોની મેદની ઉમટી પડી હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર…

ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન યોજાશે

‘કરૂણા અભિયાન’ : પક્ષીઓ માટે એક કરૂણાસભર પહેલ ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન યોજાશે ‘કરૂણા અભિયાન’:વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન…

ગાંધીનગર: જેનબકર્ટે ગુજરાતમાં ભારતની પ્રથમ વ્યાપક 10 પ્રકારની કેન્સર સ્ક્રીનીંગ વાનની શરૂઆત કરી

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટિત એક મહત્વપૂર્ણ પહેલ રૂપે, જેનબર્ક્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે પરિકલ્પિત અને દાનમાં આપેલી ‘જેનબર્ક્ટ આશા વાન’ (વ્હીલ્સ પર આશાનું પ્રતીક) ભારતની સૌ પ્રથમ અદ્યતન…

સોમનાથ: પૃથ્વીના તેજપૂંજ સમાન ‘કૈલાસ મહામેરૂ પ્રાસાદ’નો ઇતિહાસ અને સ્થાપત્ય વૈભવ

“સોમનાથ માત્ર દેવાલય નથી, તે પ્રભાસક્ષેત્ર છે.” સ્કંદપુરાણના પ્રભાસખંડ મુજબ, જંબુદ્વીપના નવ ભાગોમાં ભારતવર્ષ અને ભારતવર્ષના નવમા ભાગ સમાન સૌરાષ્ટ્રનું રત્ન એટલે પ્રભાસ. આ પવિત્ર ભૂમિ પર બિરાજતા પ્રથમ જ્યોતિર્લિંગ…

ગૂગલ ઉપર જ્ઞાન પીપાસુઓ સર્ચ કરી રહ્યા છે ‘સોમનાથ: ધ શ્રાઇન ઈટર્નલ‘ પુસ્તક

આતતાયી મહંમદ ગઝનીના સોમનાથ મંદિર પર કરવામાં આવેલા હુમલા ને 1000 વર્ષ પુરા થવામાં આવ્યા છે. આ વિદેશી આક્રમણખોર દ્વારા થયેલો હુમલો ભારતની અસ્મિતા ઉપર કુઠરાઘાત સામાન હતો. આ એક…

સાબરમતી જેલની સુરક્ષામાં ગાબડું, કુખ્યાત ગેંગસ્ટરની બેરેકમાંથી આઈફોન મળતા ખળભળાટ

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ, જે રાજ્યની સૌથી સુરક્ષિત જેલ ગણાય છે, ત્યાં ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા થયા છે. જેલ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલા આકસ્મિક સર્ચ…

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ માં કેન્દ્રીય મંત્રી ની ઉપસ્થિતિમાં 72 કલાકના અખંડ ઓમકાર જાપ શરૂ

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’નો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. આ શુભારંભ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સહિતના મહાનુભાવો સોમનાથ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય મંત્રી શ્રીની ઉપસ્થિતિમાં 72 કલાકના અખંડ ઓમકાર…

સાબરમતીથી કુલ ૧,૨૯૨ યાત્રાળુઓએ પવિત્ર સોમનાથની યાત્રાનો આરંભ કર્યો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા. ૮ થી ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાઈ રહેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ભવ્ય ઉજવણી થનાર છે. ત્યારે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી વેરાવળની સ્પેશિયલ ટ્રેનને…

સ્વાભિમાન પર્વમાં શિવ ભક્તોને આવકારવા સોમનાથ સજજ: જય સોમનાથના નાદ સાથે તૈયારીઓ પૂર્ણ

સોમનાથ સ્વાભિમાન પર્વ, અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષ નિમિત્તે સોમનાથમાં આજ તા.૮ થી તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૬ સુધી સ્વાભિમાન પર્વની શ્રદ્ધાભેર ઉજવણીનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા.૧૦-૧૧ જાન્યુઆરીના રોજ…

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ સ્વાભિમાન પર્વમાં 108 ઘોડેસવારો સાથે ભવ્ય શૌર્ય યાત્રા નીકળશે

સોમનાથ સ્વાભિમાન પર્વ – રાષ્ટ્રના અડગ સ્વાભિમાનનું પ્રતિકગુજરાત પોલીસ અશ્વદળના તાલીમ બદ્ધ અશ્વસવારના ‘હર હર મહાદેવ’ ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યુંવીર હમીરસિંહજી ગોહિલની પ્રતિમાથી સભાસ્થળ સુધી ભવ્ય અશ્વયાત્રા નીકળશે વડાપ્રધાન…

error: Content is protected !!