Category: Gujarat

અંબાજી: 5000 જવાનો ‘નોટ ફોર્સ બટ ફેસિલિટેશન’ના મંત્ર સાથે શ્રદ્ધાળુઓની સેવામાં જોડાયા

બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા ‘આસ્થા તમારી વ્યવસ્થા અમારી’ના સૂત્ર સાથે પદયાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે સુરક્ષામાં હાજર જવાનો વૃદ્ધો અને દિવ્યાંગ લોકોને વ્હીલચેર દ્વારા દર્શન કરાવવામાં મદદ કરી…

અંબાજી મહામેળાનો આજથી પ્રારંભ; કલેક્ટર મિહિર પટેલ રથ ખેંચી મેળાનો શુભારંભ કરાવ્યો

શક્તિપીઠ અંબાજી ખાતે 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે. શક્તિ અને ભક્તિના આ મીની કુંભ મેળાનો પ્રારંભ કલેક્ટર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે કરાવ્યો શુભારંભ…

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, સોમનાથ, દીવમાં મધ્યમ વરસાદની…

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. માર્ચ મહિનામાં, ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો…

ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫: આવતીકાલથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠશે જય અંબેના નાદથી

“આસ્થા તમારી, વ્યવસ્થા અમારી” – સુવિધાઓ સાથે પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા તંત્ર સજ્જ આ ભવ્ય મેળામાં અંદાજે ૩૦ લાખથી વધારે ભક્તો જોડાશે: યાત્રિકો માટે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા પદયાત્રીઓ માટે ૪ સ્થળોએ…

ગુજરાત રાજ્યના આ 13 શહેરોમાં માત્ર ₹9 લાખમાં સરકાર આપશે ઘર, આ રીતે કરો અરજી

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોને ઘરનું ઘર પૂરું પાડવાના ઉદ્દેશથી એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ‘ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન’ની 20 વર્ષની સફળતાની ઉજવણી નિમિત્તે, પ્રધાનમંત્રી આવાસ…

મહેસાણામાં પ્રેમલગ્નના કાયદામાં ફેરફારની માગ સાથે જન ક્રાંતિ મહારેલી

મહેસાણામાં અવસર પાર્ટી પ્લોટથી શરૂ થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. રેલીના આયોજકો દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં કેટલાક મહત્વના ફેરફારો કરવા માટે…

સિવિલ હોસ્પીટલમાં થયેલ બે અંગદાન થી ૪ કીડની, ૨ લીવર, ૨ હ્રદય, એક સ્વાદુપિંડ તેમજ બે ફેફસાનું દાન મળ્યુ

સિવિલ માં થયેલ આ બે અંગદાનની વધુ વિગતો જણાવતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ કે , તારીખ ૨૯ તેમજ ૩૦ ઓગષ્ટ ના ૧૧ કલાક ના સમયગાળા માં…

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો

સાળંગપુરધામ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પૂજ્ય શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. 30-08-2025,શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગારથી સજાવવામાં આવ્યા હતા.વિવિધ…

પંચમહાલમાં ભારે વરસાદના કારણે સિંધવાઇ તળાવ ઓવરફ્લો થયું હોવાની વાત સામે આવી છે

પંચમહાલના હાલોલમાં ભારે વરસાદથી તળાવ ઓવરફ્લો થયું છે અને તળાવના પાણી સિંધવાઇ મંદિરમાં ફરી વળ્યા છે, મંદિરમાં એક ફૂટ કરતા વધુ પાણી ભરાયા છે, પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે…

error: Content is protected !!