આજે CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ખેડાના ગળતેશ્વરમાં ‘76 મો વન મહોત્સવ’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડાની મુલાકાતે છે. મુખ્યમંત્રીના હસ્તે ગળતેશ્વરમાં 76મો વન મહોત્સવ યોજાશે. ગળતેશ્વરમાં રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી થશે. મુખ્યમંત્રી ગળતેશ્વર વનનું લોકાર્પણ કરશે. ગળતેશ્વર વન 5 હેક્ટરમાં બનાવવામાં આવ્યું…