Category: Gujarat

આજે CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ખેડાના ગળતેશ્વરમાં ‘76 મો વન મહોત્સવ’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડાની મુલાકાતે છે. મુખ્યમંત્રીના હસ્તે ગળતેશ્વરમાં 76મો વન મહોત્સવ યોજાશે. ગળતેશ્વરમાં રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી થશે. મુખ્યમંત્રી ગળતેશ્વર વનનું લોકાર્પણ કરશે. ગળતેશ્વર વન 5 હેક્ટરમાં બનાવવામાં આવ્યું…

ગુજરાતમાં પોલીસબેડામાં બદલીનો મોટો નિર્ણય

રાજ્યના ગૃહવિભાગે પોલીસ બેડામાં મોટો ફેરફાર કરતાં એકસાથે 118 PSIની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. DGP વિકાસ સહાય દ્વારા વિવિધ જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકમાં ફરજ બતાવતા 182 પોલીસ સબ ઈન્સ્પેકટરની…

નશાબંધી અને આબકારી વિભાગ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં તમામ પરવાનાની પ્રક્રિયા ઓનલાઇન કરશે

ગુજરાતમાં 52,856 લોકો એવા છે જેમની પાસે દારૂનો પરવાનો છે. નશાબંધી અને આબકારી વિભાગે આપેલા આ આંકડા ગયા મહિનાના અંત સુધીના છે. તમને જાણીને નવાઈ લાગશે કે 85 ટકા લોકો…

નવસારી: મુનસાડ ગામે એક મહિલાની હત્યા થી ચકચાર મચી જવા પામી હતી

નવસારી ના મુનસાડ ગામે બે પુત્રો ની માતા ની કરપીણ હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે મળતી વિગતો મુજબ મરણ જનાર મહિલા સંગીતા હળપતિ ના લગ્ન અમદાવાદ ખાતે…

જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીનો વિરોધ: GHCAAનું ડેલિગેશન CJIને મળશે, EGMમાં હડતાળ પર નિર્ણય

સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકમાં વિવિધ હાઇકોર્ટના 14 જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે,…

અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ને લઈ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

અંબાજીમાં 1 લી સપ્ટેમ્બરથી શરૂ થનારા ભાદરવી પૂનમના મેળાને લઇ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષે મેળામાં અવનવા આકર્ષણ ઉમેરવામાં આવે છે. આ વર્ષે 400 ડ્રોન…

PM મોદી 25મી ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે જાણો 25 ઓગસ્ટે કયા રસ્તા બંધ રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25મી ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં PM નરેન્દ્ર મોદીની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટના રોજ…

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અમાસ ને શનિવારના રોજ દિવ્ય વાઘા પહેરાવ્યા તથા ચોકલેટનો શણગાર કરાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અમાસ તારીખ 23-08-2025ને શનિવારના રોજ દિવ્ય વાઘા પહેરાવ્યા છે. તથા શ્રીકષ્ટભંનજન દેવ હનુમાનજી…

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એ રૂપિયા ઉઘરાવતી સિરિયન ગેંગનો કર્યો પર્દાફાશ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી અમદાવાદની અલગ-અલગ મસ્જિદોની બહાર એક ગેંગ રૂપિયા ઉઘરાવી રહી છે, આ ગેંગ અરબી ભાષામાં એક બીજા સાથે વાતો પણ કરી રહી હતી ત્યારે ક્રાઈમ…

વડાપ્રધાનશ્રીની આગામી અમદાવાદ શહેર ખાતેની મુલાકાત અંતર્ગત સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા

મા.મંત્રીશ્રી રુષિકેષ પટેલ, મા.મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા અને મા.ધારાસભ્યશ્રીઓ સાથે પોલીસ કમિશ્નરશ્રીનાઓએ, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બંછાનિધી પાની અને કલેકટરશ્રી સુજીત કુમાર, અન્ય પોલીસ અધિકારીશ્રીઓ અને આગેવાનો સાથે મા.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનાઓના નિકોલ ખાતેના…

error: Content is protected !!