મહેસાણા સ્ટેશનનું પુનર્વિકાસ કાર્ય ઝડપી પ્રગતિ પર
યાત્રીઓને મળશે અત્યાધુનિક સુવિધાઓ અને બહેતર મુસાફરીનો અનુભવ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના મહેસાણા રેલવે સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશન યોજના (એબીએસએસ) હેઠળ ઝડપથી રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય…