Author: admin

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ‘રક્તદાન અમૃત મહોત્સવ ૨.૦’ થીમ અંતગર્ત આયોજિત વિશ્વનું સૌથી મોટુ ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’નું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ અવસર પર તેમજ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના પોતાના ૬૧મા સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ‘રક્તદાન અમૃત મહોત્સવ ૨.૦’ થીમ…

મોદી @ 75: એક કાર્યકરથી દેશના સૌથી શક્તિશાળી નેતા સુધી, વડનગરથી દિલ્હી સુધીનો અદ્ભુત પ્રવાસ

આજે, 17 સપ્ટેમ્બર, ભારતના PM નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ દિવસે, તેઓ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તેમની રાજકીય કારકિર્દી અજોડ અને ઉદાહરણીય રહી છે. તેમની સફળતાની ગાથા એવી…

અમદાવાદમાં ચાણક્યપુરી ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા

હિતાશ્રય ગૌશાળા વૃંદાવન ધામના લાભાર્થે આયોજિત શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં પ.પૂ. શ્રી ચંદનલાલજી મહારાજે કથાનું રસપાન કરાવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ચાણક્યપુરી ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં ભાવપૂર્વક સહભાગી…

રવિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળશે, ગ્રહણની અવધિ 4 કલાક 24 મિનિટની રહેશે

દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં રવિવાર તા. ૨૧ મી સપ્ટેમ્બરે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદભુત અવકાશી નજારો જોવા મળશે. ભારતમાં આ ગ્રહણ દેખાશે નહિ. વિશ્વભરમાં રોમાંચકારી ખગોળીય ઘટના નિહાળવા લાખો લોકો ઈન્તજાર…

SVPI એરપોર્ટ ખાતે ગુજરાતની સ્વતંત્રતા, ઉત્સવ અને ભવ્ય વારસાની ઉજવણી કરતા નવા સ્થાપનોનું અનાવરણ

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ મુસાફરોને ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરવા અને ગુજરાતની સમૃદ્ધ પરંપરાઓ પ્રદર્શિત કરવા સતત પ્રયત્નશીલ છે. આજ યાત્રામાં ટર્મિનલ 2 પર મનમોહક કલાસ્થાપનોની શ્રેણીનું અનાવરણ…

એમ્બ્યુલન્સની જેમ PCR વાનને હવે પોલીસ સ્ટેશનની હદ નહિ નડે, પહેલા સમાધાન કરાવશે, ન થાય તો જે તે પોલીસ સ્ટેશનને કેસ સોંપશે

108 એમ્બ્યુલન્સ સેવાની જેમ કોઈ પણ એમ્બ્યુલન્સ કોઈ પણ વિસ્તારમાં જઈ ઇમર્જન્સી કેસ હાથમાં લઈ શકશે. એ જ રીતે પોલીસ સેવાને ઝડપી બનાવવા રાજ્યમાં 112 હેલ્પલાઇન સેવા અંતર્ગત પોલીસની પીસીઆર…

PM મોદીના 75મા જન્મ દિવસે “સ્વસ્થ નારી , સશક્ત પરિવાર” અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૫ મા જન્મ દિવસ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ થશે . જેના અંતર્ગત વિવિધ આરોગ્ય વિષયક કાર્યક્રમોનું આયોજન…

‘વાઇબ્રન્ટ ગુજરાત સાંસ્કૃતિક કાર્યક્રમ’માં ઉદયપુરવાસીઓ ઉમટી પડ્યા, કાર્યક્રમમાં ગુજરાતની કલા, સંસ્કૃતિ, ભોજન અને પરંપરાની ઝલક જોવા મળી

રવિવારે ઉદયપુરના ફિલ્ડ ક્લબ પરિસરમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સાંસ્કૃતિક કાર્યક્રમ 2025માં સંસ્કૃતિઓનો એક અનોખો સંગમ જોવા મળ્યો. ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિના સંગમથી આનંદની લહેર ઉભરી આવી કે દરેક વ્યક્તિ હૃદયના…

શું કરીએ…જિનેટિકલ ડિસઓર્ડર છે…

ડૉ. સ્નેહલ નિમાવત શું કરીએ…જિનેટિકલ ડિસઓર્ડર છે.લેબોરેટરીમાં ભલે ગેલનબંધ લોહી તૈયાર થાય,બ્લsગ્રુપ ન બદલવાની જૂની આદત છે.તરસવું એ અમારી ટેક નથી,ને વરસવું એ તમારી ટેવેય નથી.તોય કોણ જાણે શું રોકે…

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં 213મું અંગદાન; એક લીવર, બે કિડની અને બે ચક્ષુનું દાન મળ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સરવાણી સતત વહી રહી છે. સિવિલ હોસ્પિટલને ૨૧૩મું અંગદાન ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી શ્રી રાહુલભાઈ મકવાણા તરફથી પ્રાપ્ત થયું છે. રાહુલભાઈના અંગદાનથી ૨ કિડની, ૧ લીવર…

error: Content is protected !!