Author: admin

રાહુલ ગાંધી જૂનાગઢ પ્રશિક્ષણ શિબિરમાં હાજર, નેતાઓને પાઠ ભણાવશે

ગુજરાતમાં કોંગ્રેસને ફરી ઉભી કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે કમર કસી છે, જેના ભાગરૂપે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાલીમ શિબિર ચાલી રહી છે. ત્યારે આજે(12 સપ્ટેમ્બરે) રાહુલ ગાંધી ગુજરાત…

ટ્રમ્પનાં જિગરી ચાર્લી કર્કનો હત્યારો 15 ફૂટ ઊંચી છત પરથી કૂદ્યો, લંગડાતો લંગડાતો યુનિવર્સિટીમાંથી ફરાર થયો

ગુરુવારે એક કાર્યક્રમ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક અને રાઈટ વિંગ એક્ટિવિસ્ટ ચાર્લી કર્કની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. FBIએ શંકાસ્પદ ગોળીબાર કરનારના નવા ફોટા તેમજ એક વીડિયો…

અમેરિકાના ડલાસમાં ભારતીય યુવકની પત્ની-પુત્રની સામે જ કરપીણ હત્યા, આરોપીએ માથું ધડથી અલગ કરી દીધું

અમેરિકાના ડલાસમાં એક ભયાનક હત્યાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. અહીં એક ભારતીય વ્યક્તિનું માથું 4 મિનિટમાં 60થી વધુ ઘા મારીને ધડથી અલગ કરી દેવામાં આવ્યું છે. આ ક્રૂર ઘટનાનો CCTV…

Ahmedabad કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદનનું પ્રદર્શન અને વેચાણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા પ્રોજેક્ટ તથા ખેતીવાડી વિભાગ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેચાણ કેન્દ્રમાં…

CM એ ભારે વરસાદથી પ્રભાવિત બનાસકાંઠાના સૂઈગામની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરના ભારે વરસાદ થી પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના સૂઇગામની મુલાકાત લઈને પરિસ્થિતિનું સ્થળ નિરીક્ષણ તેમજ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા બચાવ રાહત અને સ્થિતિ પૂર્વવત કરવાના કામોની સમીક્ષા…

NHSRCL એ મહારાષ્ટ્રમાં મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ટ્રેક સંબંધિત કામ માટે કરાર કર્યો

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે આજે એમ/એસ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ સાથે મહારાષ્ટ્ર રાજ્યમાં ‘ડબલ લાઇન હાઇ સ્પીડ રેલવે’ માટે ટ્રેક અને ટ્રેક સંબંધિત કાર્યોના ડિઝાઇન, સપ્લાય અને કન્સ્ટ્રક્શન…

Gandhinagar: ગુજરાતે પંજાબના પૂર પીડિતો માટે કપડા-દવા અને કરિયાણું ભરેલી ટ્રેન મોકલી, 5 કરોડનો ચેક પણ મોકલ્યો

પંજાબમાં આવેલા ભયાનક પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અને માનવસર્જિત આપત્તિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માનવતા ધર્મ નિભાવ્યો છે. ગુજરાત સરકારે પંજાબના પૂરગ્રસ્ત લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલી છે. આજે(11…

17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા” અભિયાન યોજાશે

મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાર્યભાળ સંભાળતાની સાથે જ વર્ષ ૨૦૧૪થી રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છ ભારત મિશન”નો પ્રારંભ કરાવ્યો હતો. આગામી તા. ૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની…

Ahmedabad: હવેથી જો બાંધકામનો કચરો જાહેરમાં ફેંક્યો તો ખેર નહી, કચરો ફેંકતા ઝડપાયા તો 25 હજારથી 1 લાખનો દંડ ભરવો પડશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જે મુજબ જો કોઈ વ્યક્તિ બાંધકામનો કચરો જાહેરમાં ફેંકશે તો તેને ભારે દંડ ભરવો પડશે. હવે શહેરમાં કન્સ્ટ્રક્શન…

error: Content is protected !!