Ahmedabad: વિરમગામમાં ઓટો રિક્ષા મુસાફરોની સલામતી માટે ‘અભય યાત્રી’ પ્રોજેક્ટને ખુલ્લો મુકાયો, QR કોડ સ્કેન કરીને ઓટો રિક્ષા અને ડ્રાઈવરની વિગતો મળી શકાશે
અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના માર્ગદર્શન હેઠળ, વિરમગામ ટાઉન પોલીસે મુસાફરોની સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે ‘અભય યાત્રી’ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. આ પ્રોજેક્ટને જિલ્લા પોલીસ અધિક્ષક…