Author: admin

નરોડામાં AMC-કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા હલ્લાબોલ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવતા ઉત્તર ઝોન ના નરોડા રોડ ઉપર અરવિંદ મીલ નજીક અનેક ચાલીઓ આવેલી છે. આ વિસ્તારમાં અવારનવાર ગટર ઉભરાવવા અંગેની ફરિયાદો મળતી હોય છે. સ્થાનિક લોકો…

સુરતના મહિધરપુરા વિસ્તારમાં તસ્કરોએ એક જ રાતમાં આઠ ગણેશ પંડાલનો નિશાન બનાવી ચોરી કરતા ભક્તોમાં રોષ ફેલાયો છે

મહિધપુરાના દારુખાના રોડ પર આવેલા અલગ અલગ ગણેશપંડાલમાં ગતરાત્રિએ તસ્કરોએ ત્રાટકી ચાંદીની મૂર્તિ, દીવા અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ…

Ambaji Bhadarvi Poonam 2025 : AIની નજરે અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો

આ વર્ષે પ્રથમવાર અંબાજીમાં પોલીસ વિભાગ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ તથા અસામાજિક તત્વોને ડામવા માટે કૃત્રિમ બુદ્ધિ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AI આધારિત સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સમગ્ર મેળાના…

સતલાસણા તાલુકાના દુર્ગમ વિસ્તારમાં છેલ્લા ૨૫ વર્ષથી માઈભક્તોની અવિરત સેવા કરતો માણસાના આનંદપુરા-વેડા ગામનો “માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ”

રસ્તામાં માઇભક્તોને કષ્ટ ન પડે તે માટે માણસા તાલુકાના વેડા આનંદપુરા ગામના યુવાનો દ્વારા સતલાસણા તાલુકાના ટીંબા(ઘાટું) ખાતે શ્રી વેડાઈ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ…

શક્તિપીઠ અંબાજી: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પદયાત્રીઓ સાથે મુલાકાત કરી

બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી મહામેળામાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. તેમણે જલિયાણા સેવા કેમ્પની મુલાકાત લઈ ભક્તોને ભોજન પીરસ્યું હતું. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી…

અમદાવાના ખોખરામાં આવેલી ‘સેવન્થ ડે’ની પોલ ખોલતો CCTV વીડિયો

19 ઓગસ્ટે અમદાવાના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10નાં વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10નાં એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારીને હત્યા કરી હતી, ત્યારે આ ઘટનાના…

અંબાજી પદયાત્રા માર્ગ પર જોવા મળતા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાના ઉદ્દેશ સાથે ૧૦૦ જેટલા સ્વયંસેવકો-વાહનોને ગાંધીનગરથી પ્રસ્થાન કરાવાયું

“અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા- ૨૦૨૫” • અંબાજી પદયાત્રીઓને ૧૦ પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ આપવામાં આવશે• વિવિધ ઉદ્યોગો દ્વારા ૧૦,૦૦૦ સ્ટીલ બોટલની વિતરણ કરાશે• GPCB દ્વારા વર્ષ ૨૦૧૧થી…

નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા જુલાઈ-૨૦૨૫થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ ૧૫ પૈસાનો ઘટાડો કરાયો

નાણાં મંત્રી કનુદેસાઈએ જણાવ્યું કે, 1 જુલાઈ-2025થી આ ઘટાડો લાગુ થશે. આ ચાર્જ ઘટાડો સરકારી વીજ કંપનીઓ એવી PGVCL, MGVCL, UGVCL,DGVCLના ગ્રાહકોને જ લાગુ પડશે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ…

સુરત શહેર SOG અને PCBની ટીમોએ એક સંયુક્ત ઓપરેશનમાં રાંદેર વિસ્તારમાંથી એક આંતરરાષ્ટ્રીય વિઝા રેકેટનો પર્દાફાશ

સુરત શહેર SOG અને PCBની ટીમોએ એક સંયુક્ત ઓપરેશનમાં રાંદેર વિસ્તારમાંથી એક આંતરરાષ્ટ્રીય વિઝા રેકેટનો પર્દાફાશ કરીને પ્રતિક ઉર્ફે અભિજીત નિલેશભાઈ શાહ નામના રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી…

અંબાજી: ભાદરવી પૂનમ મહાકુંભનો આજે બીજો દિવસ

ભાદરવી પૂનમ મહાકુંભનો આજે બીજો દિવસ છે. રંગે ચંગે યોજાતો આ મહાકુંભમાં ભક્તોનો ભારી ધસારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી 4 લાખ આસપાસ માઇભક્તોએ માતાજીના દર્શન કર્યા છે. બોલ…

error: Content is protected !!