Author: admin

Entertainment: કિકુ શારદાએ કૃષ્ણા અભિષેક સાથેની લડાઈ વિશે ખુલાસો કર્યો; કહ્યું- અમારું બંધન ક્યારેય તૂટશે નહીં

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કિકુ શારદા અને કૃષ્ણા અભિષેક એકબીજા સાથે લડતા જોવા મળ્યા હતા. આ વીડિયો સામે આવ્યા પછી, એવા અહેવાલો આવ્યા હતા…

Monsoon update: ગુજરાતમાં બે દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની આગાહી, મુખ્ય સચિવે તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૬ અને ૭ સપ્ટેમ્બર,૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં…

Mig-21: 60 વર્ષની સેવા બાદ મિગ-21 થશે રિટાયર, 26 સપ્ટેમ્બરે તેની છેલ્લી ઉડાન ભરશે

ભારતીય વાયુસેનાનું સૌથી જૂનું ફાઇટર એરક્રાફ્ટ, મિગ-21 બાઇસન, 26 સપ્ટેમ્બરના રોજ ચંદીગઢ એરબેઝથી તેની છેલ્લી ઉડાન ભરશે. મિગ-21 ની વિદાયને ખાસ બનાવવા માટે, તેને 1960 ના દાયકાની શૈલીમાં ઉડાવવામાં આવશે.…

Ganesh Visarjan 2025: મુંબઇમાં ગણપતિ બાપ્પાની ગૂંજ, અનંત ચતુદર્શીએ નિહાળો લાલ બાગચા રાજાની આરતી

મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની જબરદસ્ત ધૂમ હોય છે. પરંતુ હવે 10 દિવસ પૂર્ણ થઇ ગયા છે. ગણપતિ બાપ્પાના વિસર્જનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભક્તો મુંબઈના લાલબાગચા રાજા અને પુણેના દગડુશેઠ હલવાઈ…

Rajkot: રાજકોટ-ભાવનગર હાઇવે પર જંગવડ પાસે અકસ્માત, ઇનોવા કાર પલટી જતાં R. K. યુનિ.ના 3 વિદ્યાર્થીનાં મોત

રાજકોટના જંગવડ પાસે અકસ્માત થયો છે, જેમા 3 વિધાર્થીઓના મોત થયા છે, કાર પરથી સ્ટેયરિંગ કાબુ ગુમાવતા કારે પલટી મારી અને 3 લોકોના મોત થયા છે. રાજકોટ જિલ્લાના આટકોટના જંગવડ…

Ambaji: દાંતા રોડના સિંહદ્વારથી SP, DYSP, PI સહિત પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓએ પદયાત્રા યોજી

ભાદરવી મહાકુંભમા જિલ્લા એસપી પ્રશાંત સુમ્બે અને પોલીસ અધિકારીઓ દ્વારા પદયાત્રા કરવામાં આવી. અંબાજીના દાંતા રોડના સિંહદ્વાર થી એસપી, ડીવાયએસપી, પીઆઇ, પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓ પદયાત્રામાં જોડાયા હતા. હાથમાં…

Ambaji: અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમ નિમિત્તે ચંદ્રગ્રહણને કારણે દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરાયો

અંબાજી મંદિરમાં 7 સપ્ટેમ્બર 2025ના રોજ ભાદરવી પૂનમ નિમિત્તે ચંદ્રગ્રહણને કારણે દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના જણાવ્યા…

Gandhinagar: CMએ અંતરિયાળ વિસ્તારમાં નાવિન્યપૂર્ણ રીતે કાર્ય કરનાર 37 શિક્ષકો સાથે ‘પ્રેરણા સંવાદ’ સાધ્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષકદિન નિમિત્તે ગુજરાતના રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં નાવિન્યપૂર્ણ રીતે કાર્ય કરનાર 37 શિક્ષકો સાથે ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને ‘પ્રેરણા સંવાદ’ સાધ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના શિક્ષકોને બિરદાવતાં કહ્યું…

Rajkot: જીવનનગર કા વિઘ્નહર્તા ગણેશ મહોત્સવમાં ભાગીદાર થઈ શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી

ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, જીવનનગર ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે જીવનનગર કા વિઘ્નહર્તા ગણેશ મહોત્સવમાં મહાઆરતી, પૂજા-અર્ચનમાં…

Vigyan Jatha: રવિવારે ડોમ્બિવલીમાં વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે

મુંબઈ કચ્છ બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ ઉપક્રમે એક દિવસીય વાર્ષિક મિલન કાર્યક્રમમાં વસવાટ કરતા પરિવારો માટે અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ ડોમ્બિવલીમાં સમાજની…

error: Content is protected !!