Author: admin

જૂનાગઢના મહંત ઈન્દ્રભારતી બાપુનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે

રાજકોટમાં જૂનાગઢના મહંત ઈન્દ્રભારતી બાપુ આવ્યા હતા. તેઓએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગણેશ પંડાલમાં આરતી કરી હતી. જે.કે. ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં આરતી કરી મહંત ઈન્દ્રભારતી બાપુએ લોકોને સંબોધન…

ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા સામે ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ અરજી કરીને તેમની સામે કાર્યવાહીની માગ કરી

ગાંધીનગરના પાલજથી બોગસ ખેડૂત થઈ મતક્ષેત્ર ઈડરમાં ખેતીની જમીન ખરીદ્યા પછી તેની સોદાબાજીની ફરિયાદમાં સંદર્ભે ચાલી રહેલી તપાસની વચ્ચે ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા સામે ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ અરજી કરીને…

અંબાજી: 5000 જવાનો ‘નોટ ફોર્સ બટ ફેસિલિટેશન’ના મંત્ર સાથે શ્રદ્ધાળુઓની સેવામાં જોડાયા

બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા ‘આસ્થા તમારી વ્યવસ્થા અમારી’ના સૂત્ર સાથે પદયાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે સુરક્ષામાં હાજર જવાનો વૃદ્ધો અને દિવ્યાંગ લોકોને વ્હીલચેર દ્વારા દર્શન કરાવવામાં મદદ કરી…

ચીનના તિયાનજિન શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકનો આજે બીજો દિવસ

મોદી-જિનપિંગ-પુતિનનો હાથમાં હાથ, રમૂજ અંદાજ:બાજુમાં ઊભેલા પાક. PMને ઇગ્નોર કર્યા, એકીટસે જોતા રહ્યા શાહબાઝ; આ ટ્રાયો ડિપ્લોમેસી જોઈ ટ્રમ્પનું BP હાઇ થશે! ચીનના તિયાનજિન શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકનો…

અંબાજી મહામેળાનો આજથી પ્રારંભ; કલેક્ટર મિહિર પટેલ રથ ખેંચી મેળાનો શુભારંભ કરાવ્યો

શક્તિપીઠ અંબાજી ખાતે 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે. શક્તિ અને ભક્તિના આ મીની કુંભ મેળાનો પ્રારંભ કલેક્ટર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે કરાવ્યો શુભારંભ…

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, સોમનાથ, દીવમાં મધ્યમ વરસાદની…

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. માર્ચ મહિનામાં, ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો…

ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫: આવતીકાલથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠશે જય અંબેના નાદથી

“આસ્થા તમારી, વ્યવસ્થા અમારી” – સુવિધાઓ સાથે પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા તંત્ર સજ્જ આ ભવ્ય મેળામાં અંદાજે ૩૦ લાખથી વધારે ભક્તો જોડાશે: યાત્રિકો માટે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા પદયાત્રીઓ માટે ૪ સ્થળોએ…

આતંકવાદ સામે લડવા માટે PM મોદીએ ચીનનો સહયોગ માંગ્યો

ચીનના રાષ્ટ્રપતિને ભારત આવવા આમંત્રણ આપ્યું; જિનપિંગે કહ્યું, ડ્રેગન અને હાથી સાથે આવી જાય મોદીએ જિનપિંગ સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો છે. અહેવાલો અનુસાર, મોદીએ આતંકવાદને વૈશ્વિક મુદ્દો ગણાવ્યો અને તેની…

ગુજરાત રાજ્યના આ 13 શહેરોમાં માત્ર ₹9 લાખમાં સરકાર આપશે ઘર, આ રીતે કરો અરજી

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોને ઘરનું ઘર પૂરું પાડવાના ઉદ્દેશથી એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ‘ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન’ની 20 વર્ષની સફળતાની ઉજવણી નિમિત્તે, પ્રધાનમંત્રી આવાસ…

error: Content is protected !!