Author: admin

જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીનો વિરોધ: GHCAAનું ડેલિગેશન CJIને મળશે, EGMમાં હડતાળ પર નિર્ણય

સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકમાં વિવિધ હાઇકોર્ટના 14 જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે,…

અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ને લઈ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

અંબાજીમાં 1 લી સપ્ટેમ્બરથી શરૂ થનારા ભાદરવી પૂનમના મેળાને લઇ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષે મેળામાં અવનવા આકર્ષણ ઉમેરવામાં આવે છે. આ વર્ષે 400 ડ્રોન…

PM મોદી 25મી ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે જાણો 25 ઓગસ્ટે કયા રસ્તા બંધ રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25મી ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં PM નરેન્દ્ર મોદીની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટના રોજ…

દિલ્હીમાં ફરી હવામાન વિભાગે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી

રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં જેમ કે ફરીદાબાદ, ગુરુગ્રામ, ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદમાં 24 અને 25 ઓગસ્ટે વરસાદની આગાહી છે, જેના માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.…

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અમાસ ને શનિવારના રોજ દિવ્ય વાઘા પહેરાવ્યા તથા ચોકલેટનો શણગાર કરાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અમાસ તારીખ 23-08-2025ને શનિવારના રોજ દિવ્ય વાઘા પહેરાવ્યા છે. તથા શ્રીકષ્ટભંનજન દેવ હનુમાનજી…

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એ રૂપિયા ઉઘરાવતી સિરિયન ગેંગનો કર્યો પર્દાફાશ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી અમદાવાદની અલગ-અલગ મસ્જિદોની બહાર એક ગેંગ રૂપિયા ઉઘરાવી રહી છે, આ ગેંગ અરબી ભાષામાં એક બીજા સાથે વાતો પણ કરી રહી હતી ત્યારે ક્રાઈમ…

વડાપ્રધાનશ્રીની આગામી અમદાવાદ શહેર ખાતેની મુલાકાત અંતર્ગત સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા

મા.મંત્રીશ્રી રુષિકેષ પટેલ, મા.મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા અને મા.ધારાસભ્યશ્રીઓ સાથે પોલીસ કમિશ્નરશ્રીનાઓએ, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બંછાનિધી પાની અને કલેકટરશ્રી સુજીત કુમાર, અન્ય પોલીસ અધિકારીશ્રીઓ અને આગેવાનો સાથે મા.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનાઓના નિકોલ ખાતેના…

Uttarkhand માં વાદળ ફાટતા ભારે તબાહી, ચમોલી, થરાલી બજાર, કેદારબાગમાં ભારે નુકસાન

પ્રાપ્ત માહિતી અનુસાર, ચમોલીમાં મોડી રાત્રે વાદળ ફાટતા અને ભારે વરસાદના કારણે થરાલી અને નાળા ટુનરી ગધેરામાં પાણી ભરાઈ ગયું હતું. સગવારા અને ચેપડોન બજાર વિસ્તારોમાં એક યુવતી સહિત બે…

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો કેસ મોટો ખુલાસો થયો છે

એસીપી કૃણાલ દેસાઇએ જણાવ્યુ કે, ગત.૧૩ ઑગસ્ટે મૃતક નયનના પિતરાઇ ભાઇ સ્કૂલમાં પગથીયા ઉતરી રહ્યો હતો તેણે પાછળથી ધક્કો વાગતા તેનો હાથ હત્યા કરનાર મુખ્ય વિદ્યાર્થીને અથડાયો હતો. જે બાદ…

અમદાવાદની જેમ બાલાસિનોરમાં વિદ્યાર્થીએ ક્લાસમેટને ચપ્પુના ઘા માર્યા

અમદાવાદ બાદ હવે મહીસાગર (Mhisagar) જિલ્લામાં પણ વિદ્યાર્થીએ નજીવી બાબતે અન્ય વિદ્યાર્થી પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવ મહિસાગર જિલ્લાના બાલાસિનોર શહેર બન્યો છે. મળેલી પ્રાથમિક વિગતો…

error: Content is protected !!