Author: admin

વડાપ્રધાન મોદી જાપાન બાદ એસસીઓ સમિટમાં ભાગ લેવા ચીન પહોંચ્યા

પીએમ મોદી જાપાન બાદ એસસીઓ સમિટમાં ભાગ લેવા ચીન પહોંચી ગયા છે. ચીનના તિયાનજિન શહેરમાં પીએમ મોદી પહોંચ્યા છે. જ્યાં રેડ કાર્પેટ બિછાવીને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયુ હતું. આ…

મહેસાણામાં પ્રેમલગ્નના કાયદામાં ફેરફારની માગ સાથે જન ક્રાંતિ મહારેલી

મહેસાણામાં અવસર પાર્ટી પ્લોટથી શરૂ થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. રેલીના આયોજકો દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં કેટલાક મહત્વના ફેરફારો કરવા માટે…

સિવિલ હોસ્પીટલમાં થયેલ બે અંગદાન થી ૪ કીડની, ૨ લીવર, ૨ હ્રદય, એક સ્વાદુપિંડ તેમજ બે ફેફસાનું દાન મળ્યુ

સિવિલ માં થયેલ આ બે અંગદાનની વધુ વિગતો જણાવતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ કે , તારીખ ૨૯ તેમજ ૩૦ ઓગષ્ટ ના ૧૧ કલાક ના સમયગાળા માં…

PMને ગાળો બોલવા મામલે ગુજરાત ભાજપ આક્રમક બન્યું

અમદાવાદ શહેર ભાજપ અને યુવા મોરચાએ એલિસબ્રિજ વિસ્તારમાં ટાઉનહોલ પાસે રાહુલ ગાંધીનું પૂતળું બાળી વિરોધ નોંધાવ્યો હતો બિહારમાં રાહુલ ગાંધીના સ્વાગત માટે બનાવેલા મંચ પરથી મોહમ્મદ રિઝવી નામના વ્યક્તિએ પીએમ…

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો

સાળંગપુરધામ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પૂજ્ય શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. 30-08-2025,શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગારથી સજાવવામાં આવ્યા હતા.વિવિધ…

પંચમહાલમાં ભારે વરસાદના કારણે સિંધવાઇ તળાવ ઓવરફ્લો થયું હોવાની વાત સામે આવી છે

પંચમહાલના હાલોલમાં ભારે વરસાદથી તળાવ ઓવરફ્લો થયું છે અને તળાવના પાણી સિંધવાઇ મંદિરમાં ફરી વળ્યા છે, મંદિરમાં એક ફૂટ કરતા વધુ પાણી ભરાયા છે, પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે…

આજે CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ખેડાના ગળતેશ્વરમાં ‘76 મો વન મહોત્સવ’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડાની મુલાકાતે છે. મુખ્યમંત્રીના હસ્તે ગળતેશ્વરમાં 76મો વન મહોત્સવ યોજાશે. ગળતેશ્વરમાં રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી થશે. મુખ્યમંત્રી ગળતેશ્વર વનનું લોકાર્પણ કરશે. ગળતેશ્વર વન 5 હેક્ટરમાં બનાવવામાં આવ્યું…

ગુજરાતમાં પોલીસબેડામાં બદલીનો મોટો નિર્ણય

રાજ્યના ગૃહવિભાગે પોલીસ બેડામાં મોટો ફેરફાર કરતાં એકસાથે 118 PSIની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. DGP વિકાસ સહાય દ્વારા વિવિધ જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકમાં ફરજ બતાવતા 182 પોલીસ સબ ઈન્સ્પેકટરની…

નશાબંધી અને આબકારી વિભાગ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં તમામ પરવાનાની પ્રક્રિયા ઓનલાઇન કરશે

ગુજરાતમાં 52,856 લોકો એવા છે જેમની પાસે દારૂનો પરવાનો છે. નશાબંધી અને આબકારી વિભાગે આપેલા આ આંકડા ગયા મહિનાના અંત સુધીના છે. તમને જાણીને નવાઈ લાગશે કે 85 ટકા લોકો…

નવસારી: મુનસાડ ગામે એક મહિલાની હત્યા થી ચકચાર મચી જવા પામી હતી

નવસારી ના મુનસાડ ગામે બે પુત્રો ની માતા ની કરપીણ હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે મળતી વિગતો મુજબ મરણ જનાર મહિલા સંગીતા હળપતિ ના લગ્ન અમદાવાદ ખાતે…

error: Content is protected !!