PM નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે 182 મીટર ઊંચી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે, શુક્રવારે, 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એકતા નગરમાં સ્થિત સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આ અવસરે, એકતા નગરમાં…