Category: Gujarat

Gandhinagar: ગંભીરા બ્રિજનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો; સરકારે કહ્યું, 4 અધિકારીઓને ફરજ મોકૂફ કરાયા, 148 બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયા

ગત જુલાઈ મહિનામાં વડોદરાના પાદરામા ગંભીરા બ્રિજ તૂટ્યો હતો. આ ઘટનામાં 22 લોકોના મોત થયા હતાં. ત્યારે આ મુદ્દો આજથી શરૂ થયેલા વિધાનસભાના સત્ર દરમિયાન ગૃહમાં ગાજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યએ…

Gandhinagar: કોંગ્રેસના દંડકે સત્તાપક્ષને ટોણો માર્યો; કહ્યું, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસનો મુદ્દામાલ પણ પરત કરો; હર્ષ સંઘવીએ જવાબ આપતા કહ્યું…

રાજ્યમાં ચોરાયેલી, ખોવાયેલી કે રિકવર થયેલી ચીજવસ્તુઓ મૂળ માલિકોને પરત કરવા માટે સરકાર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસના સભ્યએ સત્તાપક્ષને કટાક્ષ કર્યો હતો.…

Ahmedabad: રખિયાલમાં પશુનું માથું મળતા ટોળેટોળા એકઠા થયાં, પોલીસનો કાફલો ઘટનાસ્થળે

અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં ગુજરાત બોટલિંગ ચાર રસ્તા પાસે પશુ જેવું કોઈ માથું મળી આવતા લોકોના ટોળેટોળા એકઠા થયા છે. રોડ પર લોકોએ એકઠા થઈ હોબાળો કર્યો હતો. જેના પગલે…

Gandhinagar: આજથી આગામી 10 સપ્ટેમ્બર સુધી 15મી ગુજરાત વિધાનસભાનું 7મું સત્ર, આજે સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે

આજથી આગામી 10 સપ્ટેમ્બર સુધી 15મી ગુજરાત વિધાનસભાનું 7મું સત્ર શરૂ થશે. આજે સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે. ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં…

Ambaji ભાદરવી પૂનમનો મેળો 2025 સફળતાપૂર્વક સંપન્ન થયો, 40.41 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન

અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો 2025 સફળતાપૂર્વક સંપન્ન થયો છે. વરસાદી વાતાવરણ વચ્ચે પણ માઈભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા હતા. મેળામાં કુલ 40,41,306 ભક્તોએ માં અંબાના દર્શન કર્યા હતા. જિલ્લા…

Ambaji Bhadarvi Poonam 2025: જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને પત્રકારો દ્વારા માઁ અંબાના મંદિરે ધજા ચડાવવામાં આવી

સંજીવ રાજપૂત: સંવાદદાતા, અંબાજી અંબાજી ખાતે તા. ૧ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતાં આજે વિવિધ વિભાગોએ માઁ…

Banaskantha Rain: બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ

બનાસકાંઠાના સુઈગામમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ છે. આ ઉપરાંત લાખણી વિસ્તારમાં પણ મોડી રાત્રે વરસાદ થતાં બજારમાં પાણી…

સાબરમતી રિવરફ્રન્ટ ફરી મુલાકાતીઓ માટે બંધ

સાબરમતી રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં ગરકાવ થયો છે અને ઉપરવાસમાંથી પાણી છોડાતા પાણીની આવક પણ નોંધાઈ છે, રિવરફ્રન્ટના વોક વે પર પ્રતિબંધ લગાવાયો છે અને ફાયર વિભાગ અને પોલીસની એક ટીમ…

અમદાવાદમાં સાબરમતી નદીનું રોદ્ર સ્વરૂપ

અમદાવાદની સાબરમતી નદીમાં પાણીની ભારે આવક થઈ રહી છે અને સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે, ગાંધીનગરના સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે અમદાવાદની…

Breaking : પાવાગઢ મંદિરમાં ગુડ્સ રોપવે તૂટ્યો, 6 લોકોના મોત

પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે આજે માલવાહક રોપવે તૂટી પડવાની ઘટના બની છે. જેમાં 6 લોકોના મોત થયા છે. રોપવેનું દોરડું તૂટી પડતાં આ દુર્ઘટના સર્જાઇ છે. ઘટનાની જાણ થતાં જ…

error: Content is protected !!