Gandhinagar: ગંભીરા બ્રિજનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો; સરકારે કહ્યું, 4 અધિકારીઓને ફરજ મોકૂફ કરાયા, 148 બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયા
ગત જુલાઈ મહિનામાં વડોદરાના પાદરામા ગંભીરા બ્રિજ તૂટ્યો હતો. આ ઘટનામાં 22 લોકોના મોત થયા હતાં. ત્યારે આ મુદ્દો આજથી શરૂ થયેલા વિધાનસભાના સત્ર દરમિયાન ગૃહમાં ગાજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યએ…