Category: Gujarat

GSRTC દ્વારા ગિફ્ટ સિટી ખાતે “નેશનલ મોબિલિટી સમિટ-2025” યોજાઈ, પરિવહન ક્ષેત્રે ભવિષ્યના પડકારો અને નવી તકો માટેના ઉકેલો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે “નેશનલ મોબિલિટી એવોર્ડ્સ અને સમિટ-૨૦૨૫”નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ‘Accelerating Future Mobility: Green, Integrated and Digitally Driven”ની થીમ…

Ahmedabad: સાણંદ ખાતે ₹.9.92 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ‘ન્યાય મંદિર’નું લોકાર્પણ કરાયું

અમદાવાદના સાણંદ ખાતે કાયદામંત્રી ઋષિકેશ પટેલના હસ્તે નવનિર્મિત ‘ન્યાય મંદિર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. સાણંદના નાગરિકોને ન્યાયિક પ્રક્રિયામાં સુદઢતા મળે તે માટે અંદાજિત ₹.9.92 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાસભર ‘ન્યાય મંદિર’નું…

Monsoon update: ગુજરાતમાં બે દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની આગાહી, મુખ્ય સચિવે તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૬ અને ૭ સપ્ટેમ્બર,૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં…

Rajkot: રાજકોટ-ભાવનગર હાઇવે પર જંગવડ પાસે અકસ્માત, ઇનોવા કાર પલટી જતાં R. K. યુનિ.ના 3 વિદ્યાર્થીનાં મોત

રાજકોટના જંગવડ પાસે અકસ્માત થયો છે, જેમા 3 વિધાર્થીઓના મોત થયા છે, કાર પરથી સ્ટેયરિંગ કાબુ ગુમાવતા કારે પલટી મારી અને 3 લોકોના મોત થયા છે. રાજકોટ જિલ્લાના આટકોટના જંગવડ…

Ambaji: દાંતા રોડના સિંહદ્વારથી SP, DYSP, PI સહિત પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓએ પદયાત્રા યોજી

ભાદરવી મહાકુંભમા જિલ્લા એસપી પ્રશાંત સુમ્બે અને પોલીસ અધિકારીઓ દ્વારા પદયાત્રા કરવામાં આવી. અંબાજીના દાંતા રોડના સિંહદ્વાર થી એસપી, ડીવાયએસપી, પીઆઇ, પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓ પદયાત્રામાં જોડાયા હતા. હાથમાં…

Ambaji: અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમ નિમિત્તે ચંદ્રગ્રહણને કારણે દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરાયો

અંબાજી મંદિરમાં 7 સપ્ટેમ્બર 2025ના રોજ ભાદરવી પૂનમ નિમિત્તે ચંદ્રગ્રહણને કારણે દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના જણાવ્યા…

Gandhinagar: CMએ અંતરિયાળ વિસ્તારમાં નાવિન્યપૂર્ણ રીતે કાર્ય કરનાર 37 શિક્ષકો સાથે ‘પ્રેરણા સંવાદ’ સાધ્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષકદિન નિમિત્તે ગુજરાતના રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં નાવિન્યપૂર્ણ રીતે કાર્ય કરનાર 37 શિક્ષકો સાથે ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને ‘પ્રેરણા સંવાદ’ સાધ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના શિક્ષકોને બિરદાવતાં કહ્યું…

Rajkot: જીવનનગર કા વિઘ્નહર્તા ગણેશ મહોત્સવમાં ભાગીદાર થઈ શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી

ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, જીવનનગર ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે જીવનનગર કા વિઘ્નહર્તા ગણેશ મહોત્સવમાં મહાઆરતી, પૂજા-અર્ચનમાં…

Vigyan Jatha: રવિવારે ડોમ્બિવલીમાં વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે

મુંબઈ કચ્છ બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ ઉપક્રમે એક દિવસીય વાર્ષિક મિલન કાર્યક્રમમાં વસવાટ કરતા પરિવારો માટે અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ ડોમ્બિવલીમાં સમાજની…

Ahmedabad: વિરમગામમાં ઓટો રિક્ષા મુસાફરોની સલામતી માટે ‘અભય યાત્રી’ પ્રોજેક્ટને ખુલ્લો મુકાયો, QR કોડ સ્કેન કરીને ઓટો રિક્ષા અને ડ્રાઈવરની વિગતો મળી શકાશે

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના માર્ગદર્શન હેઠળ, વિરમગામ ટાઉન પોલીસે મુસાફરોની સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે ‘અભય યાત્રી’ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. આ પ્રોજેક્ટને જિલ્લા પોલીસ અધિક્ષક…

error: Content is protected !!