Author: admin

Ahmedabad: વટવામાં નશામાં ધુત કારચાલકનો આતંક, ગાયને ટક્કર મારતા મોત

વટવા વિસ્તારમાં કારચાલકે ભયાનક અકસ્માત સર્જ્યો હતો. લોકોએ કારની તલાશી લીધી ત્યારે અંદરથી દારૂની બોટલ મળી આવી હતી. કારચાલકને ઝડપી પાડી પોલીસને જાણ કરી હતી. અમદાવાદના વટવામાં વહેલી સવારે કાર…

પંજાબના CM ભગવંત માન મોહાલીની જે ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ છે, તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે

ધમકીભર્યા મેઈલમાં CM માન વિશે લખવામાં આવ્યું છે કે તેમને પોલોનિયમથી સંક્રમિત કરવામાં આવ્યા છે. જો તેઓ બચી જશે તો બેઅંત જેવો હાલ કરશે. પંજાબના દિવંગત પૂર્વ CM બેઅંત સિંહને…

કેન્દ્રીય ચૂંટણી પંચની મંજૂરી મળ્યા બાદ આજે(17 ફેબ્રુઆરી) રાજ્યભરમાં ફાઈનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજ્યમાં નવમી વખત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હાથ ધરાઈ

મતદાર યાદી જાહેર થયા બાદ તેમાં વાંધા અરજી માટે એક મહિનાનો સમય અપાશે, બાદમાં અન્ય કામગીરીને જોતા જેની કાગડોળે રાહ જોવાઈ રહી છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એપ્રિલના અંત કે…

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની આજથી શરૂઆત, ગોપાલ ઇટાલિયાએ ભાજપ કોંગ્રેસનો લીધો ઉધડો

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની આજથી શરૂઆત થઇ છે. રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થઇ હતી. રાજ્યપાલના અભિભાષણ સમયે AAP ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી ટ્રેડ ડીલનો વિરોધ કર્યો હતો. ગોપાલ ઇટાલિયાએ સત્ર મામલે…

હવે ઘરે બેઠા જ મળશે પૈસા! ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંગે મોટો નિર્ણય

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ હવે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા લાભાર્થીઓને ઘરબેઠાં નાણાં મળશે. 14 થી 20 ફેબ્રુઆરી સુધી વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓના…

મહા શિવરાત્રી પર સંજય લીલા ભણસાલીએ કરી ‘જય સોમનાથ’ની જાહેરાત

જાણીતા ફિલ્મ નિર્દેશક અને નિર્માતા સંજય લીલા ભણસાલી ફરી એકવાર એક ભવ્યને મોટા પડદે કહેવા માટે તૈયાર છે. આ વખતે તેમણે આના માટે દિગ્ગજ નિર્દેશક કેતન મહેતા સાથે જોડી બનાવી…

ગુજરાત વિધાનસભાના મહત્વપૂર્ણ સત્રની શરૂઆત થઈ રહી છે. આ સત્ર પૂર્વે રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ તમામ ધારાસભ્યોને સંબોધીને એક સૂચક નિવેદન આપ્યું

આજથી ગુજરાત વિધાનસભાના મહત્વપૂર્ણ સત્રની શરૂઆત થઈ રહી છે. આ સત્ર પૂર્વે રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ તમામ ધારાસભ્યોને સંબોધીને એક સૂચક નિવેદન આપ્યું છે. તેમણે લોકશાહીના પર્વ સમાન આ સત્રમાં…

સાળંગપુરધામ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ‘દિવ્યાંગ વંદના સમારોહ’નું ભવ્ય આયોજન કરાયુ હતુ અને 500થી વધુ દિવ્યાંગોએ કર્યા દાદાના દર્શન

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સમાજના દિવ્યાંગ ભાઈ-બહેનો પ્રત્યે આદર અને સંવેદના પ્રગટ…

અમદાવાદ-વડોદરાની 25 સ્કૂલને બોમ્બની ધમકી:મોદી-શાહ ટાર્ગેટ

આજે 16 ફેબ્રુઆરીના સવારમાં ગુજરાતની 14 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરાની 8 અને અમદાવાદની 6 સ્કૂલને બોમ્બની ધમકી ભર્યો મેલ મળ્યો છે. મેઈલમાં મોદી-શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા…

PM નરેન્દ્ર મોદી શનિવારે આસામની મુલાકાતે, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મોદીનું સ્વાગત કર્યુ

PM નરેન્દ્ર મોદી શનિવારે આસામની મુલાકાતે છે. PM ચાબુઆ એરફિલ્ડ પહોંચ્યા અને ત્યારબાદ વાયુસેનાના C-130 વિમાનમાં બેસીને દિબ્રુગઢના મોરન બાયપાસ ખાતે ELF માટે રવાના થયા. દિબ્રુગઢમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા…

error: Content is protected !!