ગાંધીનગરથી વિદ્યાર્થીઓને ભેટ:13.96 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹354 કરોડની સ્કોલરશીપનું વિતરણ
13.96 લાખથી વધુ વિદ્યાર્થીને સ્કોલરશીપનું વિતરણનમો લક્ષ્મી અને સરસ્વતી યોજનામેરિટ આધારિત સ્કોલરશીપ યોજનાઓસ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહનCMના હસ્તે ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાઈશિક્ષણ મંત્રી શ્રી સહિત અન્ય મહાનુભાવો…