19 માર્ચથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અંબાજી ખાતે દર્શન અને આરતીના સમયમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા
19 માર્ચથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન અને આરતીના સમયમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રિના દર્શન અને આરતીના…