Month: January 2026

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદ સમાન શોધ કરી છે. ચાલો જાણીએ આ અનોખી શોધ વિશે…

હવે માત્ર રંગના ફેરફાર પરથી જ શરીરમાં શુગરનું પ્રમાણ જાણી શકાશે. અત્યાર સુધી મોંઘા પરીક્ષણો અને વિદેશી મશીનો પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ સામાન્ય માણસને પરવડે તેવી આ સ્વદેશી…

૭૭ માં પ્રજાસત્તાક પર્વની રાજ્યની નગરપાલિકાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો શહેરોમાં જાહેર જન હિતકારી પ્રોજેક્ટ્સ માટે નગરપાલિકાઓને વિના મૂલ્યે જમીન ફાળવવા નો મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે શહેરી વિસ્તારોમાં વહીવટ વધુ પારદર્શક બને અને નાગરિકોને…

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ આતંકવાદી ગતિવિધિઓ સામે મોટી કાર્યવાહી કરતા નવસારીમાંથી ફૈઝાન શેખ નામના શખ્સની ધરપકડ કરી

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ફૈઝાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની કટ્ટરપંથી વિચારધારાથી અત્યંત પ્રભાવિત હતો. તે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા આતંકવાદી સંગઠનોના સંપર્કમાં રહીને ગુજરાતમાં ભય અને…

અમદાવાદ શહેરમાં ધૂંધળા અને ધુમ્મસવાળા વાતાવરણ વચ્ચે હવાના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે

અમદાવાદ શહેરમાં ધૂંધળા અને ધુમ્મસવાળા વાતાવરણ વચ્ચે હવાના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રદૂષણ મોનિટરિંગ ડેટા મુજબ શહેરના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 200 ને પાર પહોંચી ગયો છે.…

દર શનિવારે રજાની માગને લઈ દેશના 8 લાખ બેંકકર્મીઓની હડતાલ, રાજકોટના 1500 સહિત ગુજરાતના 15000 કર્મીઓ જોડાયા

દેશભરની જાહેરક્ષેત્ર તેમજ ખાનગી બેંકોના કર્મચારીઓના 9 યુનિયનોના બનેલા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બેંકોમાં પાંચ દિવસના સપ્તાહના અમલીકરણની માંગણીના ટેકામાં તા. 27 જાન્યુઆરીને મંગળવારના રોજ દેશવ્યાપી બેંક હડતાલ…

77માં પ્રજાસત્તાક પર્વ 26 જાન્યુઆરી 2026ની રાજ્ય કક્ષાની ઉજવણી નવરચિત વાવ-થરાદ જિલ્લામાં થશે

તા.૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ૭૭મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન વાવ–થરાદ જિલ્લામાં યોજાનાર છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં યોજાનાર આ મહત્વપૂર્ણ ઉજવણીને સફળ બનાવવા માટે…

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સાણંદ ખાતે માઇક્રોન ટેક્નોલોજીના નિર્માણાધીન સેમિકન્ડક્ટર એકમની મુલાકાત લીધી

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સાણંદ જીઆઈડીસી ખાતે આકાર લઈ રહેલા માઇક્રોન ટેકનોલોજીના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટની પ્રત્યક્ષ મુલાકાત લઈને પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ…

ઇતિહાસથી લઈને વૈશ્વિક એજન્ડા સુધી સ્મૃતિ ઈરાનીએ ડાવોસ 2026માં ભારતનું જેન્ડર ઇક્વિટી એજન્ડા રજૂ કર્યું

25 વર્ષ પછી ક્યોંકી… સાથે ભારતીય ટેલિવિઝનમાં ઐતિહાસિક કમબેક કરીને ચર્ચામાં આવેલી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને Alliance for Global Good: Gender Equity and Equality ની સ્થાપક તથા ચેરપર્સન સ્મૃતિ ઈરાનીએ…

હિંમતનગરમાં AP કન્સલ્ટન્સીના નામે પોન્ઝી સ્કીમ દ્વારા રોકાણકારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી

હિંમતનગરમાં AP કન્સલ્ટન્સીના નામે પોન્ઝી સ્કીમ દ્વારા રોકાણકારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. આ મામલે 7 રોકાણકારો પાસેથી 53 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.…

અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં ટીપી 44 રોડ પર ઇ-કોમર્સ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ટીપી 44 સ્વામિનારાયણ મંદિર સામેના રોડ પર ઇ-કોમર્સ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની સાતથી વધુ ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી.…

error: Content is protected !!