જૂનાગઢમાં આજથી મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો છે, હજારો શિવભક્તો મહાદેવ દાદાના દર્શનાર્થે પહોંચ્યા
જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં દર વર્ષે પરંપરાગત રીતે ઊજવાતો મહાશિવરાત્રિનો મેળો આ વર્ષે ‘મિની કુંભ’ તરીકે આસ્થાભેર શરૂ થયો છે. આજે(11 જાન્યુઆરી) સવારે સાધુ-સંતો, મહંતો અને વહીવટી…