શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ શણગાર કરાયો, દાદાને ધરાવાયો વિશેષ અન્નકૂટ
શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વૃન્દાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક મોરની ડીઝાઇનવાળા વાઘાની સાથે ગુલાબ-સેવંતીના ફૂલોનો શણગાર કરાયો એવં અન્નકૂટ ધરવાયો. https://www.instagram.com/reel/DWsnZOzEyeB/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની…