Category: News

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ શણગાર કરાયો, દાદાને ધરાવાયો વિશેષ અન્નકૂટ

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વૃન્દાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક મોરની ડીઝાઇનવાળા વાઘાની સાથે ગુલાબ-સેવંતીના ફૂલોનો શણગાર કરાયો એવં અન્નકૂટ ધરવાયો. https://www.instagram.com/reel/DWsnZOzEyeB/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની…

Ahmedabad: આવતીકાલથી આ રસ્તે જશો તો ધક્કો પડશે, ક્રિકેટ મેચને લઈ અપાયું છે ટ્રાફિક ડાયવર્ઝન

ગુજરાતમાં વેકેશનનો સમય શરૂ થયો છે. બીજી તરફ ક્રિકેટ ફિવર અને ચૂંટણીનો પણ માહોલ સર્જાયો છે. ત્યારે અમદાવાદ પોલીસ માટે બંધોબસ્ત અને ટ્રાફિક નિયમન સામે પડકારો ઉભા થાય તેવી સ્થિતિ…

માર્ગ અકસ્માત પીડિતો માટે આશીર્વાદરૂપ બનતી કેન્દ્ર સરકારની ‘PM-RAHAT યોજના

કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ અકસ્માતનો ભોગ બનેલા નાગરિકોને સમયસર અને નિ:શુલ્ક સારવાર મળી રહે તેવા ઉમદા આશયથી ‘PM-RAHAT’ એટલે કે ‘Prime Minister’s Road Accident Victims’ Hospitalisation & Assured Treatment’ યોજના…

રાજ્ય સરકાર દ્વારા સુરતમાં 50 કરોડના માતબર ખર્ચે અત્યાધુનિક ફૂડ એન્ડ ડ્રગ્સ ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવાની મંજૂરી આપી

રાજ્ય સરકારે સુરત ઝોન સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા સુરતમાં 50 કરોડના માતબર ખર્ચે અત્યાધુનિક ફૂડ એન્ડ ડ્રગ્સ ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવાની મંજૂરી આપી દેવામાં…

Ahmedabadમાં IPL મેચને લઈ મેટ્રો સેવા મધ્યરાત્રિ સુધી લંબાવાઈ

અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં તા. ૪ એપ્રિલથી તા. ૧૨ મે દરમિયાન કુલ સાત IPIL ડે-નાઈટ ક્રિકેટ મેચ યોજાનાર છે. જેને ધ્યાને લઈને મેટ્રોની ટ્રેન સેવાને મધ્યરાત્રિના 12.30 કલાક સુધી…

Ahmedabad: કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાન જયંતિ નિમિતે 251 કિલો માવાની કેક કાપી

આજે હનુમાન જયંતી નિમિત્તે શહેરના દરેક હનુમાન મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા હનુમાન કેમ્પ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો એ હનુમાનજીના…

Live: સાળંગપુરધામમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી; 8 કિલોના સુવર્ણ વાઘામાં દાદાના મનમોહક દર્શન

આજના પાવન અવસરે દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા નૂતન સુવર્ણ વાઘા પહેરાવવામાં આવ્યા છે, જેનું દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી છે. https://www.instagram.com/reel/DWnYaFgE6Sf/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત પ્રસિદ્ધ…

Ahmedabad: સોનાની પેસ્ટ બનાવી કેપ્સ્યુલ શરીરમાં સંતાડી હતી, 83 લાખનું સોનું જપ્ત

અમદાવાદના એરપોર્ટ પર કુઆલાલમ્પુરથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી કસ્ટમ્સ વિભાગે અંદાજે 83 લાખ રૂપિયાની કિંમતનું સોનું ઝડપી પાડ્યું છે. મળતી માહિતી મુજબ, મહિલા મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ્સના અધિકારીઓએ…

બિહારઃ નાલંદાના શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડ, 8નાં મોત:6 ઘાયલ

ચૈત્ર મહિનાનો આજે છેલ્લો મંગળવાર છે, તેથી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. પ્રશાસને દુર્ઘટના બાદ મંદિર અને મેળાને બંધ કરાવી દીધા છે. 8 મૃતકોમાંથી 2 ની ઓળખ થઈ શકી…

વડાપ્રધાન મોદી એ કોબામાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું

આજે વડાપ્રધાન મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ એ રાજ્યમાં 19800 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં. ત્યાંથી…

error: Content is protected !!