રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સોમવારે યોજાનારી ડિમોલિશન કામગીરીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સલામતી બંદોબસ્તને મજબૂત બનાવવામાં આવ્યો છે
રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં 1400થી વધુ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવા રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર સજ્જ છે. શહેરના ભક્તિનગર સર્કલ પાસે શેઠ હાઈસ્કૂલમાં મોટી કોર્પોરેશનના 1200થી વધુ અને પોલીસ…