Category: Gujarat

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ગુજરાત સાયન્સ સિટીમાં ચકલી સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ગુજરાત સાયન્સ સિટીમાં ચકલી સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરોમાં ઘટતી ચકલીની સંખ્યા અંગે જાગૃતિ…

Gandhinagar: જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MOU

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ…

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા પાસે આજે સવારે એક કાળજું કંપાવનારી ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી

​મળતી માહિતી મુજબ, હાઈવે પર ટ્રક ઉભો હતો, જેની પાછળ પીકઅપ વાન અથડાઈ હતી. એટલું જ નહીં પાછળથી પૂરઝડપે આવી રહેલી અમદાવાદ પાસિંગની સ્વિફ્ટ કાર પણ આ ટ્રક સાથે ધડાકાભેર…

અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક BRTS ટ્રેકમાં ગંભીર અકસ્માત સર્જાયો

અમદાવાદમાં જશોદાનગરથી CTM તરફ જતા બીઆરટીએસ ટ્રેક માં એક મોપેડ ચાલક પોતાનું મોપેડ લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રેકમાં ચાલતી બીઆરટીએસ બસ સાથે ટક્કર થઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો…

અમદાવાદના Komo by Kaffaની ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી

અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલું Komo by Kaffa ખૂબ ફેમસ કાફે છે અને સેલિબ્રિટીથી લઈ એક હાઈફાઈ વર્ગ કહેવાય તે લોકો આ કાફેમાં આવે છે અને તેમાં ગાર્લિક બ્રેડમાંથી…

19 માર્ચથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અંબાજી ખાતે દર્શન અને આરતીના સમયમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા

19 માર્ચથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન અને આરતીના સમયમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રિના દર્શન અને આરતીના…

‘વિધાનસભા સેફ નથી તો ગુજરાતની પ્રજા કેવી રીતે સેફ રહેશે’; ચાલુ સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ગુજરાતમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેઈલ મળી રહ્યાં છે. સરકારી કચેરીઓ અને સ્કૂલો સહિત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેઈલ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. આ પ્રકારના મેઈલને કારણે…

અમદાવાદ: ડિકેબીન અંડરપાસ પાસેનો 500 મીટર રોડ ધૂળિયો બન્યો; ચંદ્રભાગા નાળા રીડેવલોપમેન્ટની કામગીરીમાં AMC કોન્ટ્રાક્ટરની બેદરકારી!

અમદાવાદ શહેરના ડિકેબિનથી વાડજ ચંદ્રભાગાના નાળા સુધીના રીડવલપમેન્ટની કામગીરીમાં સુધાકર નામના કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર માટી ઉડાડવાથી લઈને તેમના આરએમસી પ્લાન્ટના કારણે આખો વિસ્તાર પ્રદૂષિત થયો છે. 24 કલાક આ…

સુરતના પાંડેસરામાં શાળામાં નાચવા જેવી સામાન્ય બાબતે 4 વિદ્યાર્થીઓએ ભેગા મળી પોતાના જ મિત્ર પર ચપ્પુથી હુમલો કર્યો

ઘટનાની મળતી માહિતી અનુસાર, પાંડેસરાની એક શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે નાચવા (ડાન્સ કરવા) બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોકે, આ વિવાદ એટલો વકર્યો કે ચાર વિદ્યાર્થીઓએ ઉશ્કેરાઈ જઈને તેમના જ સાથી…

અમદાવાદ: છ મહિનાથી હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીથી સ્થાનિક વેપારીઓ પરેશાન; વિસ્તારની તમામ દુકાનો બંધ રાખીને વિરોધ કર્યો

અમદાવાદના ખોખરા અને CTM સાથે જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં બાકીના બે સ્પાન તોડવાના અસહ્ય વિલંબને લઈને હાટકેશ્વર વિસ્તારના તમામ શોપધારકો અને દુકાનદારો દ્વારા બંધ પાળવામાં આવ્યું છે. હાટકેશ્વર…

error: Content is protected !!